વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ગામના પુલ પાસે અકસ્માતબ્રેકિંગ 

મોરબી વાંકાનેર નેશનલ 27 હાઇવે ઉપર બાયપાસ પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં GJO2XX1520નંબરમાં ટ્રકે GJ19AF8869 નંબરની ફોરવ્હીલર ગાડીને ઠોકર મારતાં ફોરવ્હીલરને ડેમેજ કરી દેવામાં આવી હતી અને ત્યાંથી પસાર થતાં આશરે પંદરથી વીસ જેટલા ઘેટાઓના મોત નીપજ્યા હતા આ ગમખ્વાર અકસ્માત બને ગાડીઓના ડ્રાઈવર, કલીનરને,કે કોઈ અન્ય વ્યક્તિને ઇજાના કોઈ સમાચાર જાણવા મળતા ન

 નેશનલ 27 હાઇવે ઉપર બાયપાસ પુલપાસે જે અકસ્માત સર્જાયો તેમાં  પંદરથી વીસ ઘેટાને ટ્રક ચાલકે કચડી નાખ્યા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બને ગાડીમાંથી કે ઘેટાનો માલિક આમ ત્રણમાંથી એક પણ વ્યક્તિ ઘટના સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હતા જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળની તપાસ આઠ ધરવામાં આવી છએથી