સિહોર શહેર અને જિલ્લાભરમાં સમસ્ત સિંધી સમાજના ઈરદેવ ઝૂલેલાલના ચાલીસા વ્રતની આસ્થાભેર પૂર્ણાવતી થઈ છે સિંધી સમાજમાં અપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઈષ્ટદેવ ઝુલેલાલના ચાલીસા વ્રતની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે 40 દિવસ દરમિયાન સિંધી સમાજ ચાલીસા વ્રતની ઉજવણીમાં મગ્ન બન્યું હતું આજે દરિયામાં મકટી પ્રવહન કરીને ચાલીસા વ્રતની ભાવ અને ભકિતભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ 40 દિવસના ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને સિહોરના સિંધી કોલોની ખાતે સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલના મંદિરમાં નયનરમ્ય ઈલેકટ્રોનિકસ સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો આ ચાલીસા વ્રત દરમિયાન મંદિરમાં ચાલીસાની પૂજા સત્સંગ, કિર્તન અને આરતીનું વિશેષ આયોજન થયા હતા આજે પૂર્ણાવતીના દિવસે શોભાયાત્રા નીકળી હતી આ ધાર્મિક કાર્યક્રમ માં સિહોર સમસ્ત સિંધી સમાજે આનંદ ઉમંગ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી સિહોર સિંધી સમાજમાં દ્વારા સતત 40 દ્વિસ સુધી વ્રતધારકો આકરા નિંયમોના ચુસ્ત પાલન સાથે વ્રત કર્યા : આજે આસ્થાભેર પૂર્ણાવતી થઇ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Will decide on making 'Caste Census' public after getting report from panel in November: Karnataka CM Siddaramaiah
Will decide on making 'Caste Census' public after getting report from panel in November:...
ৰাসৰ আখৰা সমান্তৰালকৈ মুখা বনুৱাত ব্যস্ত হৈ পৰিছে মুখা শিল্পী সকল
ৰাসৰ আখৰা সমান্তৰালকৈ মুখা বনুৱাত ব্যস্ত হৈ পৰিছে মুখা শিল্পী সকল
সোপাধৰাৰ আতংকই খেদি ফুৰিছে সোণাৰিৰ জবকা চাহ বাগিচাৰ শ্ৰমিকক
সোণাৰিত বৃদ্ধি পাইছে সোপাধৰাৰ আতংক। ইয়াৰ পৰিপ্ৰেক্ষিতত বুধবাৰে নিশা সোণাৰিৰ জৱকা বাগিচাত...
पेट से होती है कई बीमारियों की शुरुआत:सीएमएचओ बून्दी
बून्दी
फ़रीद खान
बच्चो के पेट मे कीड़े पडने से होती है कई तरह की बीमारियां : डॉ. सामर ...