વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰঙিয়াৰ বৰঘুলীত বৰলীয়া নৈৰ উপৰেৰে বিপদ সংকুল যাত্ৰা
ৰঙিয়া সমষ্টিৰ অন্তৰ্গত বৰঘুলী অঞ্চলটোৰ মাজেৰে বৈ যোৱা বৰলীয়া নৈ পাৰ হবলৈ দুয়ো পাৰৰ সহস্ৰাধিক লোকে...
‘બિલ્કીસ બાનોના બળાત્કારીઓ બ્રાહ્મણ છે, જેમના ‘સંસ્કાર સારા’ છે, ભાજપના ધારાસભ્યનુ નિવેદન
બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને માફ કરવા માટેની સરકારી સમિતિનો ભાગ બનેલા બીજેપીના ધારાસભ્યએ...
आमदार संतोष बांगर यांच्या गाडीवर शिवसैनिकांचा हल्ला
आमदार संतोष बांगर यांच्या गाडीवर शिवसैनिकांचा हल्ला
Farmers Protest: 'दिल्ली चलो' विरोध मार्च से पहले बॉर्डर पर बैरिकेडिंग, Delhi में धारा 144 लागू
Farmers Protest: 'दिल्ली चलो' विरोध मार्च से पहले बॉर्डर पर बैरिकेडिंग, Delhi में धारा 144 लागू
Rajasthan Politics: राजस्थान में चुनाव पर बोले Ashok Gehlot, कहा- दोबारा हमारी सरकार बनेगी | Aaj Tak
Rajasthan Politics: राजस्थान में चुनाव पर बोले Ashok Gehlot, कहा- दोबारा हमारी सरकार बनेगी | Aaj Tak