હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા શહેરમાં આવેલ આયેશા સિદિકા મદ્રેસામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
તળાજા શહેરમાં આવેલ આયેશા સિદિકા મદ્રેસામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
રાધનપુર : ACB નાં હાથે ઝડપાયેલ લાંચીયા રાઈટરનો મામલો. કોર્ટે બે દીવસ નાં રિમાન્ડ મંજૂર કર્યા | SatyaNirbhay News Channel
રાધનપુર : ACB નાં હાથે ઝડપાયેલ લાંચીયા રાઈટરનો મામલો | SatyaNirbhay News Channel
કલ્યાણપુરમાં આવેલ નવપરા ગરબી મંડળની નાની નાની બાળાઓ માતાજી ની આરાધના કરી ગરબે રમે છે
કલ્યાણપુરમાં આવેલ નવપરા ગરબી મંડળની નાની નાની બાળાઓ માતાજી ની આરાધના કરી ગરબે રમે છે
बिपरजोय तूफ़ान का तांडव जारी है गुजरात के बाद राजस्थान में अपना कहेर बरपा रहा है, #ani #guj#
बिपरजोय तूफ़ान राजस्थान में जोधपुर, सिरोही समेत कई ज़िलों में जलभराव हो गया है. बीते तीन...