હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खुशखबरी! राजस्थान में 50 हजार पदों पर भर्ती का ऐलान
राजस्थान में बजट सत्र के दौरान भजनलाल सरकार ने 1 लाख पदों पर भर्तियां निकालने की घोषणा की. इसी के...
વડોદરામાં ધોળા દિવસે લૂંટનો બનાવ, સાયકલ ચાલકના 16 હજારની લૂંટ 2022 | Spark Today News
વડોદરામાં ધોળા દિવસે લૂંટનો બનાવ, સાયકલ ચાલકના 16 હજારની લૂંટ 2022 | Spark Today News
Raksha Bandhan 2023: जानें कब है रक्षा बंधन ? 30 या 31 अगस्त को | Rakhi 2023 Date | Top News
Raksha Bandhan 2023: जानें कब है रक्षा बंधन ? 30 या 31 अगस्त को | Rakhi 2023 Date | Top News
વર્ષે 5000 કરોડનો ધંધો કરતાં બુટલેગર વિનોદ સિંધીને ભારત લાવવા માટે નિર્લિપ્ત રાય દિલ્હી પહોંચ્યા
વર્ષે 5000 કરોડનો ધંધો કરતાં બુટલેગર વિનોદ સિંધીને ભારત લાવવા માટે નિર્લિપ્ત રાય દિલ્હી પહોંચ્યા