હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 हजार रुपये से कम में मिल रहा है ये जबरदस्त 5G फोन, कैमरा-डिस्प्ले हैं शानदार, 21 नवंबर तक है ऑफर
अगर आप 10 हजार रुपये से कम में एक नया स्मार्टफोन खरीदना चाहते हैं तो हम आपको Vivo T3 Lite 5G पर...
વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં રાજપૂતો ઉમટ્યા,ભવ્ય રેલીમાં પણ લીધો ભાગ
વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં રાજપૂતો ઉમટ્યા,ભવ્ય રેલીમાં પણ લીધો ભાગ
14 साल पहले फेसबुक पर हुई थी दोस्ती, प्रेमी से शादी करने फिलीपींस से बूंदी पहुंची मैरी
बूंदी। सोशल मीडिया पर परवान चढ़े प्यार के चौदह साल के इंतजार के बाद फिलीपींस की एक युवती अपने...
आरजीएचएस करो भुगतान या कटौती बंद करो सरकार
आरजीएचएस के भुगतान या कटौती बंद की मांग
नैनवां।राजस्थान राज्य कर्मचारी महासघं उपशाखा...