હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા ના દબંગ મધુ શ્રીવાસ્તવ નું હુકાર 7 પેઢી સુધી લોકો તેમના કામો ને યાદ રાખશે
વાઘોડિયા ના દબંગ ધારાસભ્ય શ્રી મધુ શ્રીવાસ્તવ એ હુકાર ભર્યો છે અને લોકો મા હંમેશા પોતાના આગવા લુક...
নাওকাটাত এবছুৰ উদ্যোগত বড়োলেণ্ড শ্বহীদ সোৱৰণি ফুটবল টুৰ্নামেণ্ট ফুটবল খেল
নাওকাটাত এবছুৰ উদ্যোগত বড়োলেণ্ড শ্বহীদ সোৱৰণি ফুটবল টুৰ্নামেণ্ট ফুটবল খেল
गुवाहाटी - राजधानी एक्सप्रेस से नाव के आकार का 1.92 किलोग्राम सोना जब्त, एक गिरफ्तार
गुवाहाटी रेलवे स्टेशन पर जीआरपी ने बुधवार को राजधानी एक्सप्रेस में यात्रा कर रहे एक यात्री के पास...
AAP Election Campaign: 'जेल का जवाब वोट से', आम आदमी पार्टी ने लॉन्च किया चुनावी कैंपेन
AAP Election Campaign: 'जेल का जवाब वोट से', आम आदमी पार्टी ने लॉन्च किया चुनावी कैंपेन