હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP में ट्रिपल मर्डरः नशे में धुत युवक ने पत्नी और दो बच्चों को तलवार से उतारा मौत के घाट, खुद भी किया सुसाइड
MP में ट्रिपल मर्डरः नशे में धुत युवक ने पत्नी और दो बच्चों को तलवार से उतारा मौत के घाट, खुद भी...
શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા માળીયા હાટીના ખાતે સ્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન...
গাড়ীৰ খিৰিকীত ক’লা নেট ব্যৱহাৰকাৰীসকলক বিশেষ আহ্বান অসম আৰক্ষীৰ
অসম আৰক্ষীয়ে মঙলবাৰে বাহনৰ খিৰিকীত ক’লা টিন্টিঙৰ সলনি ক’লা নেট ব্যৱহাৰ কৰা লোকসকলক...