હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MIDC मधील कंपनीत स्फोट, 10 कामगार होरपळले...
खेड: लोटे एमआयडीसी मधील एका कंपनीत स्फोट झाला आहे. फेब्रिकेशनचे काम चालू असताना सॉलवंट केमिकलने...
दुष्कर्म मामले में न्याय की मांग को लेकर मीणा समाज ने सीएम के नाम कलेक्टर को दिया ज्ञापन,
अखिल भारतीय श्री मीणा समाज विकास समिति बूंदी जिलाध्यक्ष रामेश्वर मीणा के नेतृत्व में करौली प्रकरण...
Pakistan Election: कौन बनेगा प्रधानमंत्री? BBC Duniya with Vidit Mehra(BBC Hindi)
Pakistan Election: कौन बनेगा प्रधानमंत्री? BBC Duniya with Vidit Mehra(BBC Hindi)
નિવૃત થનાર દરેક કર્મચારીઓ માટે બન્યા પ્રેરણાદાયક..
પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી વીરસીંગભાઇ હઠીલા દાહોદ જિલ્લાનું ગૌરવ બન્યા, વીરસીંગભાઇ હઠીલા...