હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तहसीलदार ने किया उनियारा CHC का औचक निरीक्षण
उनियारा.तहसीलदार उनियारा प्रवीण सैनी द्वारा सामुदायिक स्वास्थ्य केंद्र CHC उनियारा का औचक...
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video
ડીસા શિવનગર કંટ્રોલ દ્વારા સમયસર ગ્રાહકોને અનાજ ન મળતા દર્શાવ્યો વિરોધ
ડીસા શિવનગર કંટ્રોલ દ્વારા સમયસર ગ્રાહકોને અનાજ ન મળતા દર્શાવ્યો વિરોધ
পশ্চিম গুৱাহাটীত বিজেপিৰ উদ্যোগত বক্তৃতা প্ৰতিযোগিতা সম্পন্ন
আজিৰ খবৰ, গুৱাহাটী ,২ আগষ্ট, ২০২২ : পশ্চিম গুৱাহাটীৰ ৰাণী মণ্ডলৰ অন্তৰ্গত কাঁহিকুছি গাঁও...
વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારકા શહેર બેઠક રાખવામાં આવી હતી
વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારકા શહેર બેઠક રાખવામાં આવી હતી