હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगामी 7 दिनों में धरती आबा अभियान की कार्य योजना तैयार करवाएंः डाबी
15 से 30 जून तक शिविरों के जरिए आमजन को लाभांवित किया जाएगा।
बाड़मेर, 04 जून। आगामी...
किरोड़ी बोले- मैं मंत्री की हैसियत से नहीं, आदत है इसलिए दुख-दर्द जानने आया हूं
इस्तीफा दे चुके आपदा प्रबंधन एवं राहत मंत्री डॉ. किरोड़ीलाल मीना ने कहा कि वे मंत्री की हैसियत से...
वायनाड त्रासदी को संसद में उठाएंगे राहुल गांधी
केरल के वायनाड में मंगलवार को हुए भूस्यकलन ने तबाही मचा दी। अबतक इस भूस्खलन के कारण मरने वालों का...
માણેજ પાસે થયેલા અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ઝડપાયો
પેટલાદ તાલુકાના માણેજ નજીક સર્વિસ રોડ ઉપર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રિક્ષામાં સવાર...