હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शंकराचार्य बोले- धीरेंद्र शास्त्री की यात्रा राजनीति से प्रेरित:समाज को एक पार्टी के पक्ष में एकजुट करने पर दे रहे जोर, ये धर्म का विषय नहीं
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कथावाचक धीरेंद्र शास्त्री की यात्रा को लेकर बयान...
લીખાળા ગામમાં જુની પરંપરા મુજબ શોભાયાત્રાનું આયોજન
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે જૂની પ્રણાલી મુજબ બળદગાડામાં ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રા...
संसद के शीतकालीन सत्र में लगातार नौवें दिन हंगामा, लोकसभा 9 दिसंबर सुबह 11 बजे तक के लिए स्थगित
संसद के शीतकालीन सत्र के हिस्से के रूप में लोकसभा को 9 दिसंबर को सुबह 11:00 बजे तक के लिए स्थगित...
गुमानपुरा क्षेत्र में पुरानी रंजिश में चाकूबाजी एक घायल एमबीएस अस्पताल में भर्ती
गुमानपुरा थाना क्षेत्र में देर रात पुरानी रंजिश में युवक को बदमाशो ने मारे चाकू एमबीएस अस्पताल...