હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियालो राजस्थान वृक्षारोपण कार्यक्रम के तहत स्वास्थ्य भवन में सीएमएचओ ने किया वृक्षारोपण
बूँदी.! मुख्यमंत्री वृक्षारोपण महाभियान अंतर्गत सीएमएचओ डॉ ओ पी सामर ने...
ગણેશજીના નોરતા નામે નવ દિવસનો મહોત્સવ
ગણેશજીના નોરતા નામે નવ દિવસનો મહોત્સવ
વિસનગર : બળાત્કારના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી લીધો
માણસાના ગલથરા ગામમાં રહેતા યુવક દ્વારા પાંચ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ સબંધી બાધી તેની ઉપર...
સુરતની કાપોદ્રા પોલીસે બાઈક ચોરને ઝડપી પાડયો | SatyaNirbhay News Channel
સુરતની કાપોદ્રા પોલીસે બાઈક ચોરને ઝડપી પાડયો | SatyaNirbhay News Channel