સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા પ્રાંત અધિકારીશ્રી કુસુમબેન પ્રજાપતિ દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ
મહુવા પ્રાંત અધિકારીશ્રી કુસુમબેન પ્રજાપતિ દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા
...
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
*चारठाणा येथील जिल्हा परिषद केंद्रीय कन्या शाळेत व्यवस्थापन समितीमध्ये गदारोळ होऊन तब्बल आठ तासानंतर आ खेर समिती गठीत*
चारठाणा
प्रभाकर कुर्हे चारठाणकर
येथील एकुण चार शाळां पैकी जिल्हा परिषद प्राथमिक व जिल्हा...