સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা আৰক্ষীৰ বাইক সমদল
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষনত ঢকুৱাখনা সদৰ থানা এলেকাৰ গ্ৰাম্য অঞ্চলত শান্তি শৃংখলা অব্যাহত ৰাখি...
ওদালগুৰিৰ ডিমাকুছি বজাৰে উদঙাইছে স্বচ্ছ ভাৰত অভিযান প্ৰকৃত স্বৰূপ
ওদালগুৰিৰ ডিমাকুছি বজাৰে উদঙাইছে স্বচ্ছ ভাৰত অভিযান প্ৰকৃত স্বৰূপ
બનાસકાંઠા જિલ્લામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન કરેલ ઈવીએમ અને વીવીપેટની ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી શરૂ કરાઇ
બનાસકાંઠા જિલ્લામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન કરેલ ઈવીએમ અને વીવીપેટની...
চৰাইদেউত কৰ্মশালা সম্পন্ন
চৰাইদেউত কেঁচুৱা আৰু শিশুৰ খাদ্যাভাসৰ সন্দৰ্ভত কৰ্মশালা সম্পন্ন
চৰাইদেউ জিলা সমাজ কল্যাণ বিভাগৰ...
Parliament में Akhilesh- Rahul ने NEET पर पूछा सवाल, तो Dharmendra Pradhan ने क्या कहा ? | Aaj Tak
Parliament में Akhilesh- Rahul ने NEET पर पूछा सवाल, तो Dharmendra Pradhan ने क्या कहा ? | Aaj Tak