પોલિયો વિરોધી રસી મુકાવો.બાળકને અપંગ થતુ બચાવો . દરેક બાળક – દરેક વખતે બે ટીંપા વનના ... શું તમે તમારા બાળક ને પોલિયોની લાચારીથી બચાવવા માંગો છો . જો હા , તો આગામી તાઃ -૧૮ / ૦૯ / ૨૦૨૨ ને ૨વીવારના દિવસે ૦ થી ૫ વર્ષના નાના પ્રત્યેક બાળકને પોલિયોના બે ટીંપા રસી બુથ પર અવશ્ય પીવડાવો સરકારશ્રી દવારા તા.૧૮–૯–૨૨ના રોજ પોલીયો રવિવારના રોજ અમરેલી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પોલીયોની રસીથી બાળકોને રક્ષીત કરવા માટે એક મહતવનો કાર્યક્રમ યોજાનાર છે . જેમાં લોકો તથા એન.જી.ઓ.ના સહકારથી અમરેલી સીટી તથા ગ્રામ્ય વિસ્તાર ના ૦ થી ૫ વર્ષના ૧૫૫૪૫ બાળકો ને એકી સાથે પોલિયો ની રસી પીવડાવવામાં આવશે આ કામગીરી ને સફળ બનાવવા માટે અમરેલી તાલુકામાં ૧૩૧ બુથ , કર્મચારી ૧૦૫ , આંગણવાડી કર્મચારી ૧૬૩ , આશા બહેનો ૧૨૯ , આશા ફેસેલીટટર ૧૩ , સ્વૈછીક કાર્યકરો ૬૯ , અને બીજા અને ત્રીજા દિવસે ૨૩૦ ટીમો દવારા ઘરે - ઘરે જઈ કામગીરી કરી અને આ ભગીરથ કાર્યમાં સફળ બનાવવા પુરેપુરો સાથ સહકાર આપવા નમ્ર વિનંતિ કરવામાં આવેલ છે . માન.જિલ્લા વિકાસ અધિકારીસાહેબ , માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ , જિલ્લા આર.સી.એચ.અધિકારી સાહેબના સીધ્ધા માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી – અમરેલીના રાહબર હેઠળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર , અર્બન હેલ્થ સેન્ટર – અમરેલી યુનીટ ૧ તથા ૨ ના તમામ સ્ટાફ રાધીકા નીંગ સ્કુલ , સરકારી ફીમેલ હેલ્થ વર્કર તાલીમ સ્કુલના તમામ સ્ટુડન્ટ તથા વોલેટરીઓની મદદથી આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ સ્ટાફના સહકારથી આ કાર્યને સફળ બનાવવાના પ્રયતનો કરાઈ રહયા છે . ઉપરોકત આયોજનને સફળ બનાવવા આપના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવા લઈ જશો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં નજીકના બુથ અથવા નજીકના આંગણવાડી કેન્દ્ર સુધી બાળકોને પોલીયોની રસીથી રક્ષીત કરવા જાહેર જનતા તેમજ પદાધીકારીશ્રીઓનો સહકાર મળી રહે તેવી તાલુકા હેલ્થ ઓફીસરડો.શ્રી રાજીવકુમાર સિહા દવારા અપીલ કરવામાં આવે છે . પોલિયો બુથ સુધી તમે ચાલો તમારૂ બાળક આખી જીંદગી ચાલશે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  मौत का ये मंजर देखा नही जाता / जान लेवा लंपी वायरस से जूझ रही गौमाता 
 
                      मौत का ये मंजर देखा नही जाता / जान लेवा लंपी वायरस से जूझ रही गौमाता
                  
   કાલોલ ના પીંગળી ગામે રાજપુત ની કુળદેવી શ્રી ક્ષેમકલ્યાણી માતાજી નો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ  
 
                      કાલોલ તાલુકાના મેવાસી સ્ટેટ ગણાતું પીંગળી ગામ ની તળાવની પાળ ઉપર શ્રી ક્ષેમકલ્યાણી માતાજી નું...
                  
   कमल के फूल पर विवाद: बदरीनाथ के कपाट बंद होने पर शुरू हुआ विरोध, भाजपा ने कहा-कांग्रेस की सोच सनातन विरोधी 
 
                      भाजपा ने बदरीनाथ के कपाट बंद होने पर कमल के फूल को लेकर विवाद खड़ा करने को कांग्रेस की सनातन...
                  
   પાવીજેતપુર તાલુકાના કંડા ગામે  દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી ₹ ૪,૮૫,૦૦૦ ના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની થયેલી ચોરી 
 
                      પાવીજેતપુર તાલુકાના કંડા ગામે દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી ₹ ૪,૮૫,૦૦૦ ના સોના ચાંદીના ઘરેણાં...
                  
   
  
  
  
  