હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12 से 21 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में फिर नया सिस्टम,देश में होगी फिर भारी बारिश।।
12 से 21 अक्टूबर तक का मौसम, बंगाल की खाड़ी में फिर नया सिस्टम,देश में होगी फिर भारी बारिश।।
કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સૂચના આપી...
કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સૂચના આપી...
20 साल बाद मसूद अजहर के स्पीच देने का दावा:कहा- मोदी कमजोर, नेतन्याहू चूहा; क्या 300 लोग नहीं जो मेरी बाबरी वापस दिला सकें
पाकिस्तान में आतंकी संगठन जैश-ए-मोहम्मद चीफ मसूद अजहर के स्पीच देने का दावा किया गया है। बताया जा...
গহপুৰত অবৈধ গাঞ্জা জব্দ
গহপুৰ ৰাজগড় আৰক্ষীয়ে ৬ কেজি ১৭০ গ্ৰাম গাঞ্জা জব্দ কৰাৰ লগতে ভাং সৰবৰাহকাৰী এজন লোকক আটক কৰিবলৈ...
बरसात के मौसम में बरतें विशेष सावधानी- जिला कलक्टर
बरसात के मौसम में बरतें विशेष सावधानी- जिला कलक्टर