હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानवरहित गगनयान-1 मिशन मार्च 2025 में लॉन्च होने के आसार, तैयारियों में जुटा ISRO
भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) का महत्त्वाकांक्षी मिशन मानवरहित गगनयान-1 अगले साल...
অত্যাধুনিক সেৱাবিশিষ্ট এম্বুলেন্স প্ৰদান
অসম চৰকাৰে আজি ৰাষ্ট্রীয় স্বাস্থ্য অভিযান ৰ অধীনত মাজুলী জিলাৰ জনসাধাৰণৰ বাবে এখন অত্যাধুনিক...
ঘিলামৰাত বানাক্ৰান্ত ৰাইজক সাহায্য প্ৰদান অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ
ঘিলামৰাত বানাক্ৰান্ত ৰাইজক সাহায্য প্ৰদান অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ
नवरात्रा पर दाड़ देवी माता जी मन्दिर परिसर में ठंडाई का वितरण किया
न्यू रक्तदान महादान ग्रुप सेवा संस्थान के अध्यक्ष चेतन पाण्डेय ने बताया कि आज संस्था के माध्यम से...