હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामदरबार व भगवान भोलेनाथ के साथ निकला भगवान का जलविहार
मुस्लिम समाज ने रैली का स्वागत कर दी धार्मिक सद्भावना की मिशाल
अजयगढ:-अजयगढ के रामलीला मैदान में नवरात्रि के प्रारंभ से भव्य रामदरबार की स्थापना की गई।जिसमे...
Sabarkantha: વડાલી: ગાયત્રીનગર મા પ્રાથમિક શાળા નમ્બર ૭ માં શાળાના સ્થાપનાદિનની ઉજવણી| Dpnews
Sabarkantha: વડાલી: ગાયત્રીનગર મા પ્રાથમિક શાળા નમ્બર ૭ માં શાળાના સ્થાપનાદિનની ઉજવણી| Dpnews
Israel Hezbollah War : लेबनान में कब होगा संघर्ष विराम, कहां फंसा पेंच? (BBC Hindi)
Israel Hezbollah War : लेबनान में कब होगा संघर्ष विराम, कहां फंसा पेंच? (BBC Hindi)
Chhattisgarh Election Opinion Poll 2023 : 90 सीट..'छत्तीस' का आंकड़ा..कौन कहां भारी पड़ा ? BJP
Chhattisgarh Election Opinion Poll 2023 : 90 सीट..'छत्तीस' का आंकड़ा..कौन कहां भारी पड़ा ? BJP