હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India's Mangalyaan Films Mars Moon Phobos; Dramatic Atmosphere Of Red Planet Captured | Watch
India's Mangalyaan Films Mars Moon Phobos; Dramatic Atmosphere Of Red Planet Captured | Watch
दरंग ज़िले के अभिभावक मंत्री चंद्र मोहन पटवारी ने पेंशन सेवा केंद्र का बिधिवत उद्घाटन किया
दरंग ज़िले के अभिभावक मंत्री चंद्र मोहन पटवारी ने शुक्रवार को दरंग उपायुक्त कार्यालय सभागार में...
લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા તાલુકા ના સરપંચો સાથે મિટિંગ યોજાઈ
આજ રોજ લીલીયા મોટા ખાતે dysp ભંડેરી સાહેબ ની અધ્યક્ષ તામાં લીલીયા તાલુકા ભરના સરપંચો ને લીલીયા...
બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે ચોરીના ગુનાના ફરાર આરોપીને ઝડપ્યો
બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડએ 2019ના ચોરીના ગુના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં દિયોદર કોર્ટના સને...