ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৭ কোটি টকাৰ অপিয়ামসহ ৰে'ল আৰক্ষীৰ জালত দুজন
গুৱাহাটী ৰে'ল ষ্টেশ্যনত ৰে'ল আৰক্ষী বৃহৎ সাফল্য। গুৱাহাটী ৰেল ষ্টেশ্যনত অভিযান চলাই জব্দ বৃহৎ...
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સંયોજક ની નિમણૂક કરાઈ
હર ઘર તીરંગા કાર્યક્રમ ના સંયોજક તરીકે યોગેશભાઈ સુથાર અને સહ સંયોજક તરીકે બ્રિજેશ ભાઈ પ્રજાપતિ ની...
અમરેલી જિલ્લા મા ક્યાં તાલુકા મા કયો પાક અને કેટલા હેકટર મા શિયાળુ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે જુઓ વાવેતર અંગે ની માહિતી.
અમરેલી જિલ્લા મા શિયાળુ પાક માટે ચણા ની પ્રથમ પસન્દગી ઉતારતા ખેડૂતો. અમરેલી જિલ્લા આખામાં...
Breaking News: Bihar में UP की तर्ज पर माफिया से निपटेगी NDA सरकार, Nitish कैबिनेट की मिली मंजूरी
Breaking News: Bihar में UP की तर्ज पर माफिया से निपटेगी NDA सरकार, Nitish कैबिनेट की मिली मंजूरी