ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ જેટકોમાં નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન
કેશોદ જેટકોમાં નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન
ખેરાલુ ની અલકા હોસ્પિટલમાં ઉત્તમ સારવાર મળતાં મહિલા નો જીવ બચાવવા મા સફળતા મળી
ખેરાલુ ની અલકા હોસ્પિટલમાં ઉત્તમ સારવાર મળતાં મહિલા નો જીવ બચાવવા મા સફળતા મળી
થરાદમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની ફોર્મ ભરતા પહેલા વિશાળ જનસભા
થરાદમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની ફોર્મ ભરતા પહેલા વિશાળ જનસભા
હુસેન મહેબુબભાઇ પઠાણ ની કામગીરી સેલયુટ ને પાત્ર રહી લોકો એ બિરદાવી
મોરબી ની મચ્છુ નદી પરના પુલ તુટવા ની ઘટના માં નદીમાં ડુબી ગયેલાઓ ને કાઢવાની કવાયત કરનાર હુસેન...
BREAKING NEWS: घूमाने ले जाने से मां ने मना किया तो मासूम ने कर ली खुदकुशी| Jabalpur Suicide| AajTak
BREAKING NEWS: घूमाने ले जाने से मां ने मना किया तो मासूम ने कर ली खुदकुशी| Jabalpur Suicide| AajTak