ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Bridge Collapse: बिहार में 11 दिनों के अंदर पांच पुलों ने ली जल समाधि | Nitish Kumar | Aaj Tak
Bihar Bridge Collapse: बिहार में 11 दिनों के अंदर पांच पुलों ने ली जल समाधि | Nitish Kumar | Aaj Tak
ધ્રાંગધ્રા શહેરના શકરાપા શેરીમાં ગરબીનું આયોજન કરાયું
ધ્રાંગધ્રા શહેરના શકરાપા શેરીમાં ગરબીનું આયોજન કરાયું
भयानक! अंधारात अचानक समोर आला बिबट्या, त्याच्यावर टॉर्च मारताच
भयानक! अंधारात अचानक समोर आला बिबट्या, त्याच्यावर टॉर्च मारताच