હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13 लाख से अधिक पौधे* *-जिला कलक्टर ने बैठक लेकर की तैयारियों की समीक्षा*
प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा ‘एक पेड़ मां के नाम’ अभियान चलाया है। इसी कड़ी...
118 વિધાનસભા મહુધા ખાતે આજે સંજયભાઈ મહિડા એ મોટી સંખિયા મા સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી.....
મહુધા વિધાનસભા 118
મહુધા મામલતદાર કચેરીએ આજે ભાજપ ના ઉમેદવાર એ ફોર્મ ભર્યું
...
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે વેરાવળ માં પત્રકાર પરિષદ યોજી...
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે વેરાવળ માં પત્રકાર પરિષદ યોજી...
તામસા પાસે હિટ એન્ડ રન કેસ ! યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
ખંભાત તાલુકા ગોલાણા રોડ પરના તામસા નજીક અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા રસેન્દ્રકુમાર...
પાલીતાણા હૈદરશાહ પીરનો ઉર્ષ મુબારક કાર્યક્રમ કરવામાં આવશે
પાલીતાણા હૈદરશાહ પીરનો ઉર્ષ મુબારક કાર્યક્રમ કરવામાં આવશે