હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ : 500 થી વધુ GRD કર્મચારી આમ આદમી પાર્ટીમાં જોડાયા
બોટાદ : 500 થી વધુ GRD કર્મચારી આમ આદમી પાર્ટીમાં જોડાયા
স্বৰ্গীয় ভুৱন তামাং সোঁৱৰণি প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগিতা সামৰণি।
টিংখাঙৰ ডিকচাম চাহ বাগিছা খেলপথাৰত অনুষ্ঠিত হোৱা স্বৰ্গীয় ভুৱন তামাং সোঁৱৰণি প্ৰাইজমাণি ফুটবল...
America Breaking: अमेरिकी विदेश मंत्री Antony Blinken का बयान-भारत के साथ मिलकर काम करने की कही बात
America Breaking: अमेरिकी विदेश मंत्री Antony Blinken का बयान-भारत के साथ मिलकर काम करने की कही बात
જતન પ્રોજેક્ટ નો શુભારંભ
ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ધોઈ ગામ ખાતેથી અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓ માં...