હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોમતીપુર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા ઉપર હુમલો....
ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના કર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ગોમતીપુર...
महबूब सईद हारिस को इस्लामिया इंटर कॉलेज का प्रबंधक चुने जाने पर दी गई बधाई।
गोरखपुर/इस्लामिया इंटर कॉलेज में हिन्दू-मुस्लिम एकता कमेटी एवं इमामबाड़ा मुतवल्लिआन कमेटी के...
નસીબ તુટ્યું : વિધાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યુ..!!!!
નસીબ તુટ્યું : વિધાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યુ..!!!!
जिले के बच्चों को ओआरएस पैकेट व जिंक टेबलेट वितरित
आपके बच्चे को डायरिया से मुक्त रखने के लिए चिकित्सा एवं स्वास्थ्य विभाग के स्तर पर अभियान के रूप...
'सीएम तो शिवराज ही बनेंगे' Ujjain में Whatsapp ज्ञान पर हुई बहस सुनने लायक है | MP Election 2023
'सीएम तो शिवराज ही बनेंगे' Ujjain में Whatsapp ज्ञान पर हुई बहस सुनने लायक है | MP Election 2023