હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಬಸವ ಸಮಿತಿಯ ಅನುಭವ ಮಂಟಪ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಡಾ. ಸಿದ್ದರಾಮ ಬೆಲ್ಲಾಳ ಶರಣರು ರಚಿಸಿದ "ಸತ್ಯ ಶರಣರು ಸತ್ಯ ಶೋಧ" ಸಂಶೋಧನ ಗ್ರಂಥ ಲೋಕಾರ್ಪಣೆಯಾಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 9, 2025
ಬೆಂಗಳೂರಿನ ಬಸವ ಸಮಿತಿಯ ಅನುಭವ ಮಂಟಪ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಡಾ. ಸಿದ್ದರಾಮ ಬೆಲ್ಲಾಳ...
હાલોલ નગર ખાતે શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ,ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા.
કારતક સુદ સાતમનો પાવન દિવસ પરમ પૂજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતીનો...
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು ಆತ್ಮೀಯವಾಗಿ ಸ್ವಾಗತಿಸಿದ ಈಜಿಪ್ಟ್ ಪ್ರಧಾನಿ
4 ದಿನಗಳ ಅಮೆರಿಕ ಪ್ರವಾಸದ ನಂತರ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಈಜಿಪ್ಟ್ ದೇಶಕ್ಕೆ ತೆರಳಿದರು. ಈಜಿಪ್ಟ್...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News