હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर विधानसभा चुनाव, बीजेपी की तीसरी लिस्ट में 29 नाम:अबतक 45 उम्मीदवारों घोषित
जम्मू-कश्मीर विधानसभा चुनाव के लिए बीजेपी ने मंगलवार को उम्मीदवारों की तीसरी लिस्ट जारी की है।...
અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય બાળકીનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા તંત્ર પાસેથી વિગતો મેળવી
ભાવનગરના ઘોઘા રોડ પર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય...
New vacancy | राजस्थान में EO -RO के 77 पद के लिए है शानदार प्रतिस्पर्धा | Kapil Choudhary
New vacancy | राजस्थान में EO -RO के 77 पद के लिए है शानदार प्रतिस्पर्धा | Kapil Choudhary
પાલનપુરના ચિત્રાસણી નજીક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત : એક વ્યક્તિ ગંભીર
પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે...