હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাইত শিশু আৰু গৰ্ভৱতী মহিলাৰ বাবে যোগান ধাৰা ৪১৮ বস্তা চাউলত ওলাইছে পোক
জোনাইত শিশু আৰু গৰ্ভৱতী মহিলাৰ বাবে যোগান ধাৰা ৪১৮ বস্তা চাউলত ওলাইছে পোক
संसदीय कार्य मंत्री ने सिवाना में सुनी किसानों की समस्याएं। प्रदेश सरकार कृषि एवं किसान कल्याण के लिए कृत संकल्पित– संसदीय कार्य मंत्री
बालोतरा,11 मई। संसदीय कार्य मंत्री श्री जोगाराम पटेल ने सिवाना प्रवास के दौरान समदड़ी बाईपास पर...
ધાનેરા : શું પોલીસની મિલીભગત થી ચાલે છે વરલી મટકાનો જુગાર ?
રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો...
সোণাৰিত সন্দেহজনক পৰিস্থিতিত চাৰি যুৱতী আটক
সোণাৰিত সন্দেহজনক পৰিস্থিতিত চাৰি যুৱতী আটক
সোণাৰিৰ ভজো ৰেল ষ্টেচনত ৰেল আৰক্ষীয়ে সন্দেহ জনক...