હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સગા ભાઈએ બહેન ને બનાવી વિધવા સાળાએ બનેવીની હત્યા કરી |crime| savli #estvnews #savli #murdermystery
સગા ભાઈએ બહેન ને બનાવી વિધવા સાળાએ બનેવીની હત્યા કરી |crime| savli #estvnews #savli #murdermystery
हातगाव येथील आरोग्य केंद्रामध्ये डॉक्टर व कर्मचारी यांचा मनमानी कारभार
हातगाव येथील आरोग्य केंद्रामध्ये डॉक्टर व कर्मचारी यांचा मनमानी कारभार
સાંતલપુર : નાસ્તા ફરતા આરોપીને સાંતલપુર પોલીસે ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
સાંતલપુર : નાસ્તા ફરતા આરોપીને સાંતલપુર પોલીસે ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
महिंद्रा की गाड़ियों का बढ़ा क्रेज सेल में हुई 32 प्रतिशत की बढ़ोतरी, SUVs की बढ़ी डिमांड
महिंद्रा एंड महिंद्रा लिमिटेड (MM) ने नवंबर 2023 महीने के दौरान कुल 70576 यूनिट्स की सेल की है।...