હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ
मोदी की इटली यात्रा से क्यों नाराज है कांग्रेस
G-7 शिखर सम्मेलन के लिए प्रधानमंत्री नरेंद्र मोदी की हालिया इटली यात्रा तीसरे कार्यकाल में उनकी...
निवेशकों के लिए खुशखबरी! इस बैंक ने Saving Account और FD पर बढ़ाया ब्याज, मिल रहा 8.50 प्रतिशत तक का फायदा
नई दिल्ली, बिजनेस डेस्क। निजी क्षेत्र के डीसीबी बैंक की ओर से सेविंग अकाउंट और फिक्स्ड...
ડીસા તાલુકાના માલગઢ ગામે માળીસમાજનો 22 મો સમૂહ લગ્નન ઉત્સવયોજાયોમાલગઢ માળીસમાજના22માં સમૂહ લગ્નમાં
ડીસા તાલુકાના માલગઢ ગામે માળીસમાજનો 22 મો સમૂહ લગ્નન ઉત્સવયોજાયોમાલગઢ માળીસમાજના22માં સમૂહ લગ્નમાં