હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુરમાં ટ્રેન નીચે આવી જતાં બે વ્યક્તિના મૃત્યુ, કાનમાં ઈયરફોન હોવાની પ્રાથમિક માહિતી
જેતપુરમાં ટ્રેન નીચે આવી જતાં બે વ્યક્તિના મૃત્યુ, કાનમાં ઈયરફોન હોવાની પ્રાથમિક માહિતી
...
ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીનો તહેવાર નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ*
રિપોર્ટ. લતીફ સુમરા. બનાસકાઠાના
આજરોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
অস্ত্ৰ প্ৰশিক্ষণৰ লগত জড়িত দুজনক আটক।
অস্ত্ৰ প্ৰশিক্ষণৰ লগত জড়িত দুজনক আটক।