હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગરમાં આવેલ તખ્તેશ્વર મહાદેવનો અનોખો મહિમા
ભાવનગરમાં આવેલ તખ્તેશ્વર મહાદેવનો અનોખો મહિમા
वलांडी येथे झालेल्या लैंगिक अत्याचाराच्या विरोधात हिंदू खाटीक समाजाने काढला उदगीर शहरात मोर्चा
वलांडी येथे झालेल्या लैंगिक अत्याचाराच्या विरोधात हिंदू खाटीक समाजाने काढला उदगीर शहरात मोर्चा
उप मुख्यमंत्री प्रेमचंद बैरवा से भाजपा नेता जैन ने की मुलाकात
बूंदी । भाजपा बूंदी जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने गुरुवार को जयपुर में...
इंस्टिट्यूट आईटी कंप्यूटर के संचालक ने पुलिस अधीक्षक के नाम सौंपा ज्ञापन
पन्ना।
इंस्टिट्यूट आईटी कंप्यूटर के संचालक ने पुलिस अधीक्षक के नाम सौंपा ज्ञापन।
अजय...
आरबीआय कडून व्याजदरात पुन्हा 50 बेरीस पॉईंटची वाढ
आरबीआयने रेपो दरात पुन्हा वाढ करण्याचा निर्णय घेतला आह. आरबीआयच्या पतधोरण आढावा बैठकीत आज ५०...