હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  मथुराधीश मंदिर पर आज से बैठेगी जन्माष्टमी की बधाई, प्रभु के सन्मुख गाए जाएंगे कीर्तन 
 
                      शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मंदिर पर सोमवार से जन्माष्टमी की बधाई बैठेगी। इस दौरान...
                  
   પાલનપુરના વાધણા ગામે 21 ગાયોના મોત..ઝેરી ઘાસ ચારો ખાઈ જતા 30 થી વધુ ગાયો થઈ હતી બીમાર. 
 
                      પાલનપુરના વાધણા ગામે 21 ગાયોના મોત..ઝેરી ઘાસ ચારો ખાઈ જતા 30 થી વધુ ગાયો થઈ હતી બીમાર.
                  
   উৰিষ্যা ৰেল দুৰ্ঘটনা: দুৰ্ঘটনাটোত জড়িত থকা আৰু অৱহেলা কৰাৰ বাবে ৭ জন ৰে’লৱে কৰ্মচাৰীক কৰা হ’ল নিলম্বন   
 
                      উৰিষ্যা ৰেল দুৰ্ঘটনা: দুৰ্ঘটনাটোত জড়িত থকা আৰু অৱহেলা কৰাৰ বাবে ৭ জন ৰে’লৱে কৰ্মচাৰীক কৰা...
                  
   
  
  
  
  
  