આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  महाराष्ट्र के नांदेड़ जिले में ऑनर किलिंग की एक बेहद ही चौकाने वाली वारदात सामने आई  
 
                      महाराष्ट्र के नांदेड़ जिले में ऑनर किलिंग की एक बेहद ही चौकाने वाली वारदात सामने आई है, जहां एक...
                  
   North East Delhi सांसद Manoj Tiwari ने Arvind Kejriwal को लेकर कहा-आपके पास डिपार्टमेंट ही नहीं... 
 
                      North East Delhi सांसद Manoj Tiwari ने Arvind Kejriwal को लेकर कहा-आपके पास डिपार्टमेंट ही नहीं...
                  
   हिंदू शिवसेना की जिला कार्यकारिणी का हुआ विस्तार 
 
                      श्री नाथ पुरम बी मैं श्री चौथ माता मंदिर में रखी गई युवा मोर्चा के प्रदेश अध्यक्ष सुरेश गोस्वामी...
                  
   ध्वनी प्रदुषणाबाबत तक्रारी नोंदविण्यासाठी
ध्वनी प्रदुषण नियंत्रण प्राधिकारी व नियंत्रण अधिकारी नियुक्त 
 
                         श्री गणेशोत्सव 2022 च्या अनुषंगाने जिल्हयातील ध्वनी प्रदुषण प्राधिकारी व नियंत्रण...
                  
   गर्मियों में नहीं करेगी पसीने की बदबू परेशान, अगर करेंगे इन 5 एसेंशियल ऑयल का इस्तेमाल 
 
                       दिनभर की भाग-दौर में काफी पसीना आता है, जिसकी बदबू की वजह से आपको कई बार शर्मिंदा भी होना...
                  
   
  
  
  
  
  