આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | રાધનપુરના અમીરપુરા (થુંબડી) ગામમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી | SatyaNirbhay News Channel
NEWS | રાધનપુરના અમીરપુરા (થુંબડી) ગામમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી | SatyaNirbhay News Channel
ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાની અટકાયત મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાની અટકાયત મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં યુવાનનો મૃતદેહ બિનવારસી હાલતમાં દુકાનના ઓટલા ઉપરથી મળી આવ્યો
સુરેન્દ્રનગર શહેરમાં ગઈકાલે લીંબડી બસ સ્ટેન્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનો હજી...
Realty Stocks in Share Market: इन Stocks ने दिखाई जबरदस्त तेजी, Q4 में मचाएंगे धमाल? | Business
Realty Stocks in Share Market: इन Stocks ने दिखाई जबरदस्त तेजी, Q4 में मचाएंगे धमाल? | Business