પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસ નિમીતે "સ્વચ્છ સાગર , સુરક્ષિત સાગર" અંતર્ગત સાગર ભારતી ગુજરાત (ખંભાત) દ્વારા ખંભાતના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.