ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एसडीआरएफ की टीम पहुंची मौके पर एसडीआरएफ की टीम और स्थानीय तेराकों की मदद से व्यक्ति की तलाश जारी है
एसडीआरएफ की टीम पहुंची मौके पर एसडीआरएफ की टीम और स्थानीय तेराकों की मदद से व्यक्ति की तलाश जारी है
Parliament Session: Sidhu Moose Wala के परिवार को अब तक इंसाफ नहीं मिला -Charanjeet Channi | Aaj Tak
Parliament Session: Sidhu Moose Wala के परिवार को अब तक इंसाफ नहीं मिला -Charanjeet Channi | Aaj Tak
અભલોડ ગામે કુવામા પડી ગયેલ બાળકનો જીવ બચાવતો પોલીસ કોન્સ્ટેબલ
અભલોડ ગામે કુવામા પડી ગયેલ બાળકનો જીવ બચાવતો પોલીસ કોન્સ્ટેબલ
કેશોદ ના સોદરડા ગામે થી ૫૬૩ પેટી દારૂ ઝડપાયો
કેશોદ ના સોદરડા ગામે થી ૫૬૩ પેટી દારૂ ઝડપાયો
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर क्या बोले Sam Pitroda? | Aaj Tak
Manmohan Singh Passes Away: मनमोहन सिंह के निधन पर क्या बोले Sam Pitroda? | Aaj Tak