ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षा मंत्री दिलावर ने फिर दिया अजीबोगरीब बयान, बोले- '97% निजी स्कूल सेवा कर रहे, उनका घर चलना भी मुश्किल'
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर एक के बाद एक अजीबोगरीब बयान दे रहे हैं. हाल ही में उन्होंने...
हम उन्हें राजस्थान छुड़वाएंगे' पायलट-गहलोत पर भाजपा प्रभारी के बयान पर भड़के अभिमन्यु पूनिया
पिछले दिनों भारतीय जनता पार्टी राजस्थान के प्रभारी राधा मोहन दास ने राजस्थान के पूर्व...
માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા આગામી તારીખ ૧-એપ્રિલ થી અરજી કરી શકાશે
માનવ કલ્યાણ યોજના અંતર્ગત વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય મળે છે (રાજ...
पावसाचे पाणी शिरले घरात;बालानगर येथील प्रकार
पावसाचे पाणी शिरले घरात;बालानगर येथील प्रकार
औरंगाबाद;पैठण तालुक्यातील बालानगर आज रात्रीच्या...