ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के 132 केवी GSS छोड़कर भागी प्राइवेट कंपनी:डिस्कॉम कर्मचारियों को लगाया; ऊर्जा मंत्री बोले- पिछली सरकार ने गलत टेंडर दिया
राजस्थान में 132 केवी ग्रिड सब स्टेशन (GSS) का संचालन कर रही कंपनी के ठेकाकर्मियों ने हड़ताल कर...
અજય નાયક અને દિપક મિશ્રાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨
ગીર સોમનાથ ખાતે સ્પેશ્યિલ ઓબ્ઝર્વર શ્રી અજય...
અમરાઈવાડી : લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી બળાત્કાર કરી ફરાર આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
અમરાઈવાડી : લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી બળાત્કાર કરી ફરાર આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
Sushil Kedia’s Bold Stock Picks | Rupee में आए उछाल से बाजार पर क्या हुआ असर? | Nifty Futures
Sushil Kedia’s Bold Stock Picks | Rupee में आए उछाल से बाजार पर क्या हुआ असर? | Nifty Futures
જો સરકાર વીજ ક્ષેત્રમાં આ પોલીસીને પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી સડકથી સંસદ સુધી વિરોધ કરશે: સોરઠીયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું...