ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी के तीन धुरंधरों पर सट्टा बाजार ने अचानक बदल दिया समीकरण,बढ गई बीजेपी की टेंशन
लोकसभा चुनाव 2024 के तीसरे चरण का चुनाव हो चुका है. हालांकि अभी भी 4 चरणों के चुनाव होना बाकी...
पीएम मोदी के 'विजन 2047' के लिए बनेगा एक्शन प्लान, अमित शाह आज करेंगे चिंतन शिविर की अध्यक्षता
नई दिल्ली, केंद्रीय गृह मंत्री अमित शाह शुक्रवार को दूसरे 'चिंतन शिविर' की अध्यक्षता करेंगे।...
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন ।
મહુવા તાલુકા ખાતે 62 ટકા મતદાન સાથે શાંતિપૂર્ણ મતદાન
મહુવા તાલુકા ખાતે 62 ટકા મતદાન સાથે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ
મહુવા તાલુકા ખાતે...
अभी तक की सभी बड़ी खबरें देखिए| Gujarat Violence| Biparjoy| Adipurush Controversy| Aaj Tak News
अभी तक की सभी बड़ी खबरें देखिए| Gujarat Violence| Biparjoy| Adipurush Controversy| Aaj Tak News