ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केवल 5011 रुपये में आपका हो सकता है Samsung का ये 60000 वाला फोन, बस करना होगा ये काम
अगर आप नया फोन खरीदने की तैयारी में हैं और आपकी लिस्ट में कोई प्रीमियम फोन शामिल है तो ऐसे में...
हाईवे पर आपसी रंजिश में दो गुटों में झगड़ा, फायरिंग में एक की मौत
कोटा. जिले में नेशनल हाईवे 27 के एक ढाबे पर आपसी विवाद के बाद फायरिंग का मामला सामने आया है. दो...
शिवसेनेचा हिंगोलीत उद्या भव्य मेळावा
शिवसेनेचा हिंगोलीत उद्या भव्य मेळावा
અમરેલી-જાફરાબાદની આંગણવાડી વર્કરો-હેલ્પરોની હડતાળ યથાવત | Divyang News
અમરેલી-જાફરાબાદની આંગણવાડી વર્કરો-હેલ્પરોની હડતાળ યથાવત | Divyang News