ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ ভিডিপি ভৱনত মৰাণ আৰক্ষী থানাৰ নাগৰিক সমিতিৰ স্বাধীনতা দিৱসৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ সভা অনুষ্ঠিত
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ আৰক্ষী থানা প্ৰাঙ্গণত থকা ভিডিপি ভৱনত আজি দেওবাৰে দিনৰ ১১-৩০ বজাত স্বাধীনতা...
પાલીતાણામાં હર ઘર તિરંગા લહેરાવવામાં આવ્યા
પાલીતાણામાં હર ઘર તિરંગા લહેરાવવામાં આવ્યા
ડીસામાં અજાણ્યા વાહનની પાછળ બાઇક ઘૂસી જતાં યુવક ગંભીર
ડીસામાં બનાસ પુલ પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આગળ જઇ રહેલા...
Magnesium Rich Foods: बढ़ती उम्र को रोक देंगे मैग्नीशियम से भरपूर ये फूड्स, हमेशा दिखेंगे जवां-जवां
शायद ही कोई ऐसा हो जो जवां और खूबसूरत नहीं दिखना चाहता है। हालांकि तेजी से बदलती लाइफस्टाइल और...