ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૨૨ મોટરસાયકલની ચોરી કરનાર ઈસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્ર્રાઈમ બ્રાંચ.....
૨૨ મોટરસાયકલની ચોરી કરનાર ઈસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્ર્રાઈમ બ્રાંચ.....
सब इंजीनियर की नियुक्ति को लेकर महामहिम राज्यपाल के नाम सौंपा ज्ञापन
पन्ना।
सब इंजीनियर की नियुक्ति को लेकर सौंपा ज्ञापन।
कलेक्ट्रेट कार्यालय में महामहिम...
सराईत गुन्हेगार विपुल शिंदेवर एमपीडीए कारवाई ; येरवड्यात रवानगी
सोलापूर शहरातील फौजदार चावडी पोलीस ठाणे हद्दीतील सराईत गुन्हेगार विपुल रामदास शिंदे, वय ३३ वर्षे...
ৰহাত ১৫দিনীয়া গ্ৰীষ্মকালীন কৰ্মশালাৰ সফল সামৰণি, নগাঁও জিলা আয়ুক্ত দেৱাশিষ শৰ্মাই কন কন শিশু সকলৰ লগত পৰিবেশন কৰিলে মানুহে মানুহৰ বাবে।
অসম চৰকাৰ সাংস্কৃতিক পৰিক্ৰমা বিভাগৰ উদ্যোগত, নগাঁও জিলা প্ৰশাসন আৰু ৰহা সম জিলা ৰ সহযোগত তথা...
વડગામમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો પાસેથી એડવાન્સ હપ્તા લઇ રૂ. 47.91 લાખની છેતરપિંડી આચરતાં ચકચાર
પાલનપુરના ચિત્રાસણીમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનારા આશુ શાહનું વધુ એક કૌભાંડ...