ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arshad Nadeem ने बताया कि Neeraj Chopra संग खींची फोटो में Pakistan का झंडा क्यों नहीं था?
Arshad Nadeem ने बताया कि Neeraj Chopra संग खींची फोटो में Pakistan का झंडा क्यों नहीं था?
नए साल से पहले कोरोना ने बढ़ाई टेंशन, दिल्ली में बीते 24 घंटे में मिले 10 नए मामले; रहें सतर्क
दिल्ली में बीते 24 घंटे में एक साथ कोरोना के 10 नए मामले सामने आए हैं। दिल्ली के स्वास्थ्य मंत्री...
अल फलक टूर एंड ट्रेवल्स की हुई शुरुआत।
गोरखपुर/ अल-फ़लक टूर एंड ट्रावेल्स का उद्घाटन माननीय हाजी जियाउल इस्लाम, पार्षद, अस्करगंज,...
ಬೆಂಗಳೂರಿನ ದೊಮ್ಮಲೂರಿನ ಬೆಂಗಳೂರು ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಜೂನ್ 21ರಂದು "ಇಂಡಿಯಾ ಫುಡ್ ಸೇಫ್ಟಿ ಸಮಾವೇಶ - 2024" ನಡೆಯಲಿದೆ
ಜೂನ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಇಂಡಿಯಾ ಫುಡ್ ಸೇಫ್ಟಿ ಕಾನ್ ಕ್ಲೇವ್' ಸಮಿತಿಯ ಸದಸ್ಯರು...