ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે ફ્રાન્સના...
વાવના સપ્રેડામાં ધો.10 ના છાત્રએ ગળેફાંસો આત્મહત્યા કરતાં ચકચાર
વાવ તાલુકાના સપ્રેડા ગામે ખાનગી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતાં ઢીમા ગામના કિશોરે સોમવારે અગમ્ય...
Somnath Temple | સોમનાથ: મંદિર ના 73 માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી| Somnath Mandir | Dpnews
Somnath Temple | સોમનાથ: મંદિર ના 73 માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી| Somnath Mandir | Dpnews
Chennai Flood: चेन्नई शहर में Michaung Cyclone का असर, आख़िर कब रुकेगी बारिश (BBC Hindi)
Chennai Flood: चेन्नई शहर में Michaung Cyclone का असर, आख़िर कब रुकेगी बारिश (BBC Hindi)