ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર આઇ ટી આઇ ખાતે પોકસો કાયદા અંગે જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
કલ્યાણપુર આઇ ટી આઇ ખાતે પોકસો કાયદા અંગે જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
युवा सेनेच्या सोलापूर शहर युवा अधिकारीपदी विठ्ठल वानकर यांची नियुक्ती
युवा सेनेच्या सोलापूर शहर युवा अधिकारीपदी विठ्ठल वानकर यांची नियुक्ती
Upcoming smartphone in 2024 in india
There are many exciting smartphones expected to launch in India in 2024! Here are a few of the...
Poco M6 Plus 5G भारत में हुआ लॉन्च, 12 हजार रुपये से कम में खरीद सकेंगे फोन
पोको ने अपने भारतीय ग्राहकों के लिए एम सीरीज में नया पोको फोन Poco M6 Plus 5G लॉन्च कर दिया है।...