આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહીદોનુ સન્માન કરવા તેમને યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહીદોનુ સન્માન કરવા તેમને યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ
संजय गुंजोटे यांची कॉग्रेस सेवादल जिल्हा उपाध्यक्षपदी निवड .
तुळजापुर तालुक्यातील होर्टी येथील माजी सरपंच तथा सरपंच परिषदेचे तुळजापुर तालुकाध्यक्ष संजय उर्फ...
દાહોદ LCB પોલીસે જાનૈયાનું વેશ ધારણ કરી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરનો આરોપી ઝડપાયો
દાહોદ LCB પોલીસે જાનૈયાનું વેશ ધારણ કરી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરનો આરોપી ઝડપાયો
Devendra Fadnavis झाले Pune Flood वरून ट्रोल, मुंबई पुराची आठवण करणाऱ्यांना काय म्हणाले?
Devendra Fadnavis झाले Pune Flood वरून ट्रोल, मुंबई पुराची आठवण करणाऱ्यांना काय म्हणाले?
নুমলীগড়ত পুনৰ বন্যহস্তীৰ কৰুণ মৃত্যু ।
নুমলীগড়ত পুনৰ বন্যহস্তীৰ কৰুণ মৃত্যু । নুমলীগড়ৰ মৰঙি মৌজাৰ ১নং চেচাবিল মহখূটিৰ দৈগ্ৰোং...