આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಜುಲೈ 10 ರಂದು 'ಲೋಡಿಂಗ್ ಕಾರ್ಮಿಕರ ದಶಮಾನೋತ್ಸವ & ಶ್ರಮಿಕರ ಹಕ್ಕೊತ್ತಾಯ ಸಮಾವೇಶ' ನಡೆಯಲಿದೆ
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಜುಲೈ 10 ರಂದು 'ಲೋಡಿಂಗ್ ಕಾರ್ಮಿಕರ ದಶಮಾನೋತ್ಸವ & ಶ್ರಮಿಕರ ಹಕ್ಕೊತ್ತಾಯ...
ડીસામાં મિલ્કતની તકરારમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
ડીસા શહેરમાં પારિવારિક મિલકતના વિવાદમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે....
नहर में डूबा मजदूर हुई मौत, सीएडी प्रशासन पर लगाया आरोप , देखे पूरा मामलाG
रेलवे कालोनी थाना क्षेत्र में नहर डूबने से एक 45 वर्षीय मजदूर मौत होने से हंगामा मच गया। नहर पर...
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News