આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ : એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગેલ હોવાનું જણાવી ઓનલાઇન છેતરપિંડી કરી
દાહોદ : એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગેલ હોવાનું જણાવી ઓનલાઇન છેતરપિંડી કરી
Appleના નવા iphone 14માં હોઈ શકે છે સેટેલાઈટ કનેક્ટિવિટી, ટાવર ન હોય તોય થશે વાત
Appleનો iPhone 14 લોન્ચ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ટેક શોખીનો લાંબા સમયથી આ ઈવેન્ટની...
भारतीय टीम बारबाडोस से रवाना,खिलाड़ियों ने चार्टर्ड प्लेन से फोटो पोस्ट की; कल सुबह 11 बजे PM मोदी से मिलेगी
टी-20 वर्ल्ड कप जीतने के बाद 3 दिन से बेरिल तूफान में फंसी टीम इंडिया बारबाडोस से रवाना हो गई है।...
APSC পৰীক্ষাত ২৭ নম্বৰ স্থান লাভ কৰি সু-খ্যাতিৰে উৰ্ত্তীণ হৈ ডুমডুমালৈ গৌৰৱ কঢ়িয়ালে প্ৰগতি ওঝাই ৷
APSC পৰীক্ষাত ২৭ নম্বৰ স্থান লাভ কৰি সু-খ্যাতিৰে উৰ্ত্তীণ হৈ ডুমডুমালৈ গৌৰৱ কঢ়িয়ালে প্ৰগতি ওঝাই ৷