આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मल्लिकार्जुन खरगे की तरफ से बुलाई गई बैठक में शामिल होंगे टीएमसी सांसद, कांग्रेस अध्यक्ष ने कहा- थैंक यू
नई दिल्ली, कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे के चेंबर में आज समान...
ડીસામાં જંતુનાશક દવા પી સામુહિક આત્મહત્યાની કોશિષ
બનાસકાંઠા
ડીસામાં જંતુનાશક દવા પી સામુહિક આત્મહત્યાની કોશિષ
માલગઢ ગામે એકજ...
Ram Mandir Inauguration: Ayodhya पहुंचे UP Congress के नेता, मंदिरों में करेंगे पूजन-दर्शन | UP News
Ram Mandir Inauguration: Ayodhya पहुंचे UP Congress के नेता, मंदिरों में करेंगे पूजन-दर्शन | UP News
ৰহমৰীয়া টোকাৰী শিল্পী পুৱাৰাম কোঁৱৰ আৰু নাই
ৰহমৰীয়া মৌজাৰ অন্তৰ্গত গড়পৰা কোঁৱৰ নিবাসী তথা টোকাৰী শিল্পী পুৱাৰাম কোঁৱৰ আৰু নাই । বাৰ্ধক্য জনিত...
પાલનપુર નજીકથી 1000 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે ઝડપ્યો
પાલનપુર હાઇવે પરથી તાલુકા પોલીસ એક પીકઅપમાંથી શંકાસ્પદ એક હજારથી વધારે લીટર ઘીનો જથ્થો ઝડપી...