આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি দৰঙত পুনৰ ১৮ জনৰ শৰীৰত ধৰা পৰে কভিড 19
*আজি দৰঙত আক্ৰান্ত ১৮ জন*মঙ্গলদৈ, ১ আগষ্ট: ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰঙটো বৃদ্ধি পাইছে ক'ভিড আক্ৰান্তৰ...
જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી
જીટીયુની યુએફએમ (અનફેર મિન્સ કમિટી)એ ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની પરીક્ષાઓમાં ચોરી કરતાં...
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ધરણાં
#buletinindia #gujarat #vadodara
चुनाव अधिकारियों को AI समेत नई तकनीक से दी जाए ट्रेनिंग, CEC राजीव कुमार ने दिया सुझाव
नई दिल्ली, मुख्य निर्वाचन आयुक्त राजीव कुमार ने मंगलवार को निर्वाचन आयोग की प्रशिक्षण शाखा से...