આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घरगुती वादातून 10 महिन्यांच्या चिमुरड्याचा खून....विहीर मृतदेह आढळल्यानं खळबळ
घरगुती वादातून 10 महिन्यांच्या चिमुरड्याचा खून....विहीर मृतदेह आढळल्यानं खळबळ
દિયોદર ના વાતમ ગામના યુવકની હત્યામાં સંડોવાયેલા દસ શખ્સોને પોલીસે દબોચ્યા..
દિયોદર ના વાતમ ગામના યુવકની હત્યામાં સંડોવાયેલા દસ શખ્સોને પોલીસે દબોચ્યા..
લાખણી તાલુકાના આગથળા...
World Cup 2023: 'पीएम मोदी बॉलिंग तो अमित शाह करेंगे बैटिंग' विश्व कप फाइनल को लेकर संजय राउत का BJP पर हमला
World Cup 2023: देश की राजनिति में अचानक से क्रिकेट का जिक्र बढ़ता ही जा रहा है।...