આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર ભારતના વડા પ્રધાન...
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance Minister Nirmala Sitharaman in Delhi.
Delhi | February 9, 2024
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets Union Finance...
चुंबळी फाट्यावर प्रवाशांसाठी निवारा करा! डॉ. तांदळे
तालुक्यातील चुंबळी फाट्यावरील चौकामध्ये प्रवाशांसाठी निवारा नसल्यामुळे प्रवाशांचे अतोनात हाल होत...
ભાભર ખાતે પારાયણ કથાનું ધાર્મિક સ્વામિનારાયણ સ્વામી હરિભક્તો દ્વારા આયોજન
ભાભર ખાતે પારાયણ કથાનું ધાર્મિક સ્વામિનારાયણ સ્વામી હરિભક્તો દ્વારા આયોજન
ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಒಬಿಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ, ಬಿಬಿಎಂಪಿ ಮಾಜಿ ಸದಸ್ಯರಾದ ಬಿ.ಸೋಮಶೇಖರ್ ರವರ ಹುಟ್ಟುಹಬ್ಬವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿ ಆಚರಿಸಲಾಯಿತು.
ಬಿ.ಸೋಮಶೇಖರ್ ಅಭಿಮಾನಿ ಬಳಗದ ವತಿಯಿಂದ ಉಚಿತ ಆರೋಗ್ಯ ತಪಾಸಣೆ ಶಿಬಿರ, ಪೌರ ಕಾರ್ಮಿಕರಿಗೆ ಬೆಡ್ ಶೀಟ್, ಸೀರೆ...