આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘૂટણવડમાં સાળાએ બનેવીની હત્યા મામલે પોલીસે આરોપી સાળાને કોર્ટમાં રજૂ કરતાં ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
પાવી જેતપુરમાં ઘૂટણવડ ખાતે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા આરોપી સાળા સચિન રાઠવાને પાવીજેતપુર નામદાર...
ગણેશ ચતુર્થી પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ૨૭ મૂર્તિઓ બનાવી.
ગણેશ ચતુર્થી પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ૨૭ મૂર્તિઓ બનાવી. ...
હર્ષ સંઘવીના હસ્તે વેસુ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન @Sandesh News
હર્ષ સંઘવીના હસ્તે વેસુ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન @Sandesh News
युवा सेनेचा वसमत येथे निर्धार मेळाव्यात सचिव वरून सरदेसाई
वरून सरदेसाई बेरोजगारी वरून सरकारवर बरसले राज्यातील तरुनानी उद्योग मंत्र्यांचा राजीनामा मागितला...