આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થાઈરોઈડના દર્દીઓએ માત્ર ગોળીઓના સહારે ન રહેવું જોઈએ, જાણો ખોરાકમાં શું ખાવું અને શું નહીં અને આ ઘરેલું ઉપાય
થાઈરોઈડના દર્દીઓએ માત્ર ગોળીઓ પર ન રહેવું જોઈએ, આહારમાં શું ખાવું અને શું નહીં અને જાણો ઘરગથ્થુ...
#Agra सपा प्रत्याशी रूपाली दीक्षित के घर के निर्माण पर विवाद, पड़ोसी ने ढहाई दीवार
#Agra सपा प्रत्याशी रूपाली दीक्षित के घर के निर्माण पर विवाद, पड़ोसी ने ढहाई दीवार
આખોલ બ્રિજ પર ઘાસચારો ભરેલી ટ્રક પલ્ટી મારતાં અકસ્માત...
રોડ પર ઘાસચારાનો ઢગલો: ડીસા આખોલ બ્રિજ પર ઘાસચારો ભરેલી ટ્રક પલ્ટી મારતાં અકસ્માત, ચાલકને ઝોકું...
ભાજપમાંથી ત્રીજી વખત ટિકિટ મળવા અંગે પૂર્ણેશ મોદીએ શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો
ભાજપમાંથી ત્રીજી વખત ટિકિટ મળવા અંગે પૂર્ણેશ મોદીએ શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો
કડીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તૂટ્યાં: શિક્ષક દંપતિ ચૂંટણીમાં ફરજ પર ગયા અને ઘરનું લોક તુટ્યું, ચોરી થતાં રહીશોમાં ફફડાટ
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગલી રાત્રે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર...