આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ ગીરીરાજ ચોક ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે "આવકાર" કાર્યાલય ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નાં માર્ગદર્શન નીચે કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું.
તારીખ ૩૧/૮/૨૦૨૨
જાફરાબાદ ગીરીરાજ ચોક ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે "આવકાર"...
અમરેલીના--કેરિયાચાડમાં કપાસના વાવેતરમાં ધીનયા નામની જીવાત આવતા ખેડૂતો નિ મુશ્કેલી મા વધારો ખેડૂતો ને પડ્યા ઉપર પાટુ જેવી કફોડી હાલત
કપાસમાં જીવાતની સમસ્યાનું સરકાર કઈક નિરાકરણ લાવે તેવી ખેડૂતોમા મનોમન માંગ ઉઠવા પામી છે. અમરેલીના...
धनादेश न वाटल्या प्रकरनी आरोपीला तीन महिन्याची शिक्षा
धनादेश न वाटल्या प्रकरनी आरोपीला तीन महिन्याची शिक्षा
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં વિજ વાયર તુટતા પીજીસીએલ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યો
આટકોટ તા 24/10/2022
કરશન બામટા દ્રારા
તાજેતર મા રાજકોટ જી.ના જસદણ તાલુકા ની પીજીવીસીએલ આટકોટ...
131वें दशहरा मेला में मंगलवार को मूंछ प्रतियोगिता का आयोजन किया गया
विजयश्री रंगमंच पर आयोजित मूंछ के मुकाबला देखने के लिए लोगों में खास उत्साहित था। मूंछों पर ताव...