આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં કોંગો ફીવર માં સપડાતાં હોસ્પિટલમાં દાખલ
ભાવનગર જિલ્લામાં કોરોના અને સ્વાઇનફલૂ ની સાથે વધુ એક આફતનું આગમન થઈ ચૂક્ય્ છે ગઈકાલે સિહોર...
BANASKATHA NEWS : રખડતા ઢોરની ગંભીર ઇજાઓથી કેટલાંય નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા
BANASKATHA NEWS : રખડતા ઢોરની ગંભીર ઇજાઓથી કેટલાંય નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા
અમદાવાદ- નરોડાથી પ્રધાનમંત્રી મોદીનો 50 કિલોમીટરનો લાંબો રોડ શો શરુ
અમદાવાદ- નરોડાથી પ્રધાનમંત્રી મોદીનો 50 કિલોમીટરનો લાંબો રોડ શો શરુ