આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ‘4 बेगम और 36 बच्चा… ये गलत’, राजस्थान के इस विधायक ने दिया बड़ा बयान 
 
                      राजस्थान में जनसंख्या नियंत्रण कानून को लेकर भजनलाल सरकार के मंत्री और विधायक लगातार बयानबाजी कर...
                  
   પોલીસ દમનમાં એક માજી સૈનિક નું નિધન થયું છે એ સંદર્ભમાં  આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર 
 
                      પોલીસ દમનમાં એક માજી સૈનિક નું નિધન થયું છે એ સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર
                  
   ডুমডুমা মহাবিদ্যালয়ৰ অধ্যক্ষ ড০ প্ৰকাশ জ্যোতি বৰঠাকুৰক বিদায় সম্বৰ্ধনা জনোৱা হয়। 
 
                      ডুমডুমা মহাবিদ্যালয়ৰ অধ্যক্ষ ড০ প্ৰকাশ জ্যোতি বৰঠাকুৰক বিদায় সম্বৰ্ধনা জনোৱা হয়।
ডুমডুমা...
                  
   વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ જોષીનું ડોર ટુ ડોર પુરજોશમાં પ્રચાર 
 
                      વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ જોષીનું ડોર ટુ ડોર પુરજોશમાં પ્રચાર
                  
   
  
  
  
  
   
   
  