આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Israel-Hamas की जंग पर आया China का पहला बयान, कहा- जल्द रोकी जाए जंग | Aaj Tak News
Breaking News: Israel-Hamas की जंग पर आया China का पहला बयान, कहा- जल्द रोकी जाए जंग | Aaj Tak News
ડીસામાં લૂંટ, ચોરી અને રાયોટિંગના ગંભીર ગુન્હાઓ આચરનાર શખ્સ સામે કડક કાર્યવાહી
ડીસામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે. કેટલાક લોકો તો હવે પોલીસનો ડર જ રહ્યો...
Car Tips: जंग से बचाना चाहते हैं अपनी कार तो ये टिप्स आएंगे आपके काम
जिन लोगों के पास कार है अक्सर वे इस बात से परेशान होते हैं कि कही उनकी कार मे कोई डेंट या जंग ना...
શિનોર પોલીસ સ્ટાફ તથાશિનોર તાલુકા ગણપતિ આયોજક મંડળો દ્વારા ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ યોજાયો
શિનોર પોલીસ સ્ટાફ તથાશિનોર તાલુકા ગણપતિ આયોજક મંડળો દ્વારા ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ યોજાયો