સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં ચોરીના બનાવો તો બને છે પરંતુ જાહેર માર્ગો ઉપર મૂકવામાં આવેલ વસ્તુઓની પણ કોઈ સલામતી ન હોવાનું બહાર આવ્યું છે ત્યારે વઢવાણ તાલુકાના ફૂલ ગ્રામ ગામની પાસે પાર્કિંગમાં ડમ્પર પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ રાત્રિના સમયે ડમ્પર ચોરી કરી અને લઈ જવાની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લાખની કિંમતના ડમ્પરની ચોરી થતા તેના માલિકે જોરાવર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાલમાં સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામની પાસે મહિપતસિંહ મનસુખભાઈના પાર્કિંગમાં ડમ્પર પાર્ક કરી અને ગયા બાદ કોઈ આ ડમ્પરની ચોરી કરી અને લઈ ગયું હોવાની હાલમાં ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે (ડમ્પર નં. જીજે 13 એડબલ્યુ 4480) 3,00,000 ની કિંમતનું ડમ્પર ચોરી થઈ હોવાની ફરિયાદ બલભદ્રસિંહ દ્વારા નગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાલમાં તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18 ઓક્ટોબરે મુંબઈ એરપોર્ટથી નહીં ચાલે ફ્લાઈટ્સ, જાણો શું છે કારણ?
ચોમાસા પછીના રનવેના સમારકામ અને જાળવણીના કામ માટે મુંબઈ એરપોર્ટ 18 ઓક્ટોબરે છ કલાક માટે બંધ...
जन जन में स्व की रक्षा का भाव जगाना रक्षाबंधन का संदेश संघ
जन-जन में "स्व" की रक्षा का भाव जगाना रक्षाबंधन का संदेश
राष्ट्रीय स्वयंसेवक संघ का समन्वय...
सहारा की चिट फंड योजनाओं में पैसे फंसा चुके लोगों को वापस होगा भुगतान, SC ने केंद्र सरकार को दी अनुमति
नई दिल्ली, सहारा की चिट फंड योजनाओं में पैसे फंसा चुके लोगों को सुप्रीम...
થરા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી ગાબડાં રાજ...!
થરા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી ગાબડાં રાજ...!
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી...