*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में बजट से पूर्व सरकार ने मांगे जनता से सुझाव,हर पांचवी मांग रोजगार की निकली
प्रदेश की भजनलाल शर्मा सरकार पर पहले बजट में युवाओं व कर्मचारियों से संबंधित घोषणाओं को लेकर दबाव...
વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત એક્ષપેનડી ચર ઓબજર્વર રાહુલ એકનાથે પાલનપુર ની વિધાનસભાની મુલાકાત લીધી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨-પાલનપુર...
Mandhir keshab saikia (minku keshab saikia) Golaghat tapan nagor word number 5Mobile number
Mandhir keshab saikia (minku keshab saikia) Golaghat tapan nagor word number 5Mobile number
জোনাইত হত্যাকাৰীৰ গ্ৰেপ্তাৰ দাবীত বৃহৎ প্ৰতিবাদ
জোনাইত হত্যাকাৰীৰ গ্ৰেপ্তাৰ দাবীত বৃহৎ প্ৰতিবাদ
LIVE : मणिपुर को लेकर राज्यसभा में बवाल
LIVE : मणिपुर को लेकर राज्यसभा में बवाल