*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ચેરમેને માર્કેટયાર્ડના ખર્ચે નવી ગાડી ખરીદતાં વિવાદ સર્જાયો
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ રબારીએ માર્કેટયાર્ડના ખર્ચે મોંઘી લક્ઝરી કાર લાવતા વિવાદ...
অসম ডাউন টাউন বিশ্ববিদ্যালয়ত দুদিনীয়া উদ্যোগ সজাগতা শিবিৰ
অসম ডাউন টাউন বিশ্ববিদ্যালয়ত দুদিনীয়া উদ্যোগ সজাগতা শিবিৰ
दक्षिण में परचम लहराएगी बीजेपी? गुजरात के बाद अब PM मोदी का मिशन कर्नाटक
कर्नाटक में सत्तारूढ़ बीजेपी को कई हिंदू संगठनों ने चुनौती दी है। श्री राम सेना के संस्थापक...
અમરાપુર ગીર ગામના લોકોનો PGVCL નો પ્રશ્ન નું કરવામાં આવ્યું નિરાકરણ
માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામ ના લોકો દ્વારા PGVCL કચેરી માળીયા હાટીના ને થોડા દિવસો...
Bengal Bandh: Roopa Ganguly और लॉकेट चटर्जी सहित BJP के नेताओं को कोलकाता पुलिस ने हिरासत में लिया
Bengal Bandh: Roopa Ganguly और लॉकेट चटर्जी सहित BJP के नेताओं को कोलकाता पुलिस ने हिरासत में लिया