*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें
विपक्षी गठबंधन की बैठकें केवल मात्र पॉलिटिकल टूरिज्म : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने कहा कि विपक्ष की बैठके केवल मात्र पॉलिटिकल...
નિર્મલા સીતારમણે રાજ્યોને કહ્યું- “મફતમાં કંઈપણ આપવાનું વચન આપતા પહેલા…”
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે મફત ભેટ આપનારા રાજ્યોને તેમની નાણાકીય સ્થિતિની...
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News