*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પશુઓમાં આવેલ લંપી નામના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે શીતળા માતાના મંદિરે  યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ 
 
                      પશુઓમાં આવેલ લંપી નામના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે શીતળા માતાના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ
                  
   सणसवाडी मध्ये वृक्षारोपण 
 
                      सणसवाडी येथे शिरूर हवेलीचे आमदार अशोक पवार यांचे पुत्र, युवा नेते ऋषीराज पवार यांच्या...
                  
   ક્યા MLA એ અન્ન જળનો ત્યાગ કર્યો 
 
                      #buletinindia #gujarat #surendranagar
                  
   स्वप्नाली सावंत खून प्रकरणात संशयितांविरोधात ठोस पुरावे हाती 
 
                      रत्नागिरी : पंचायत समितीच्या माजी सभापती स्वप्नाली सावंत खून प्रकरणाचा तपास आव्हानात्मक होता....
                  
   
  
  
  
  
   
  