*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવાપર સાણથલી વચ્ચેનો રોડની નબળી કામગીરીને લઈને રોડનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
જીવાપર સાણથલી વચ્ચેનો રોડની નબળી કામગીરીને લઈને રોડનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
DEESA/ડીસા માં ભાજપના મહિલા સંમેલન માં હજારો મહિલાઓ ઉમટી પડી..
DEESA/ડીસા માં ભાજપના મહિલા સંમેલન માં હજારો મહિલાઓ ઉમટી પડી..
ડીશા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડીસા શહેર દક્ષીણ, બનાસકાંઠા પોલીસ.
ડીશા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડીસા શહેર દક્ષીણ, બનાસકાંઠા...
Manmohan Singh Funeral News: Nigambodh Ghat पर गृह मंत्री, रक्षा मंत्री समेत कई बड़े नेता मौजूद
Manmohan Singh Funeral News: Nigambodh Ghat पर गृह मंत्री, रक्षा मंत्री समेत कई बड़े नेता मौजूद