*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર તાલુકાના વેડંચા ખાતે જહુ ધામ, બહુચર નગર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર નું સાકર
પાલનપુર તાલુકાના વેડંચા ખાતે જહુ ધામ, બહુચર નગર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર નું સાકર
Raja Bhaiya की टेंशन बढ़ गई? Supreme Court ने इस केस में CBI जांच का आदेश दे दिया
Raja Bhaiya की टेंशन बढ़ गई? Supreme Court ने इस केस में CBI जांच का आदेश दे दिया
Ram Mandir Inauguration: अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा के दौरान Hotels की बढ़ी डिमांड
Ram Mandir Inauguration: अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा के दौरान Hotels की बढ़ी डिमांड
Eknath Shinde | मुख्यमंत्री औरंगाबाद दौऱ्यावर | Marathi News
#Marathinews #Maharashtra #EknathShinde #Aurangabad Jai Maharashtra News is a 24-hour Marathi...
વડોદરા નજીક મહાપુરામાં અષ્ટ સહેલી ગ્રૂપ દ્વારા ગરબાનો રંગ અષ્ટ સહેલીને સંગ કાર્યક્રમનું આયોજન 2022 |
વડોદરા નજીક મહાપુરામાં અષ્ટ સહેલી ગ્રૂપ દ્વારા ગરબાનો રંગ અષ્ટ સહેલીને સંગ કાર્યક્રમનું આયોજન 2022 |