*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Session 2024: Kharge ने राज्यसभा में उठाया पेपर लीक का मुद्दा, कहा- भविष्य बर्बाद हो गए
Parliament Session 2024: Kharge ने राज्यसभा में उठाया पेपर लीक का मुद्दा, कहा- भविष्य बर्बाद हो गए
દાહોદ-ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે ખત્રીઓ (પૂર્વજો) ને છૂટા કરવા મામલ થયેલ ઝઘડામાં....
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે ખત્રીઓ (પુર્વજાે) ને છુટા કરવા મામલે થયેલ ઝઘડામાં...
RBI ने Paytm Payments Banks पर क्यों लगाया भारी जुर्माना?
RBI ने Paytm Payments Banks पर क्यों लगाया भारी जुर्माना?
ડીસામાં ખેડૂત પાસેથી બટાકા લઇ રૂપિયા ન આપનાર વેપારીને એક વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસા તાલુકાના કણજરા ગામના ખેડૂત પાસેથી બટાકા ખરીદીને પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન...