દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસને લઈને ૧૭ સપ્ટેમ્બર થી બીજીઓક્ટોબર સુધી સેવાકીય પખવાડીયા તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા વિધાનસભા સહ બ્લડ ડોનેશન કેમ્પ, મેરેથોન દોડ તેમજ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલી "ઈ રક્ત કોષ" એપ્લિકેશન ના માધ્યમથી રક્તદાતાશ્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી અશોકભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર આ અભિયાન સંપૂર્ણ પણે ડિજિટલ રહેશે જેમાં જુનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા મંડલસહ ૧૦૦.લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના ૧૬ મંડળો પૈકી અંદાજિત ૧૬૦૦ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યુવા મોરચાના પ્રમુખશ્રીના જણાવ્યા અનુસાર આરક્તદાન કેમ્પ અભિયાનમાં જોડાવા ઇચ્છુકત રક્ત દાતાશ્રીઓ "ઈ રક્ત કોષ" વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી આ સેવાકીય પખવાડિયામાં જોડાઈ શકે છે. તા ૧૭. સપ્ટેમ્બર ના રોજ વિસાવદર વિધાનસભા વિસ્તારમાં માંડાવડ માર્કેટિંગ યાર્ડ તેમજ ભેસાણ તાલુકામાં રાણપુર ખાતે સર્વ જ્ઞાતિ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે, કેશોદ વિધાનસભામાં અજાબ મુકામે કડવા પટેલ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, આ સાથે માંગરોળ-માળીયા વિધાનસભા વિસ્તારમાં મુક્તપુર મુકામે હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેની તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે, બીજી તરફ ૨૫. સપ્ટેમ્બર ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે રન ફોર ડેવલોપમેન્ટ ના કાર્યક્રમ અંતર્ગત મેરેથોન દોડનું પણ યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ સાથે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતીના દિવસે મંડલ સહ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું છે, આમ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત જુનાગઢ જિલ્લાના જુઝારું અધ્યક્ષ કિરીટ પટેલ જેના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजमेर से अलग होकर केकड़ी क्यों बनना चाहिए अलग जिला, रघु शर्मा ने 7 पॉइंट में बताया
नये ज़िलों की मांग में रघु शर्मा ने दिए केकड़ी के पक्ष में तर्क। कहा - 400 बैड के अस्पताल समेत...
Weather Update: उत्तर प्रदेश में बढ़ रहा है तापमान,कई राज्यों में बारिश का अलर्ट
Weather Update: दिल्ली-NCR वालो का इस समय गर्मी से बुरा हाल है,,भीषण गर्मी से बेहाल हैं राजधानी...
Pune Flood वरून Devendra Fadnavis यांना Ajit Pawar यांनी काय हाणला टोला?
Pune Flood वरून Devendra Fadnavis यांना Ajit Pawar यांनी काय हाणला टोला?
Chandrayaan-4 मिशन की क्या है सबसे बड़ी चुनौती ? ISRO चीफ ने किया खुलासा; बताया कब लॉन्च होगा गगनयान
बेंगलुरु। चंद्रयान-4 मिशन (Chandrayaan-4 Mission) को कैबिनेट से मंजूरी मिल गई है।...