AAP-સુરત દ્વારા મૃત્યુ પામેલા શહિદ પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલિયાને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ

આમ આદમી પાર્ટી - સુરત દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાલી રહેલા પૂર્વ સૈનિકોના આંદોલનમાં મૃત્યુ પામેલા શહિદ પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલિયા ને કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

 પૂર્વ સૈનિકોની માંગ સરકાર જલ્દી પૂરી કરે એ માટે થઈને આમ આદમી પાર્ટી તરફથી માંગ રાખી.