પ્રતાપપુરા ગામથી કચ્છ માતાના મઢ મુકામે માઁ આશાપુરા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સતત છઠ્ઠા વર્ષે પગપાળા સંઘ સાથે લગભગ બસો જેટલા યુવાનો જોડાયા હતા. ડીજેના તાલે વાજતેગાજતે સંધને ગ્રામજનો દ્વારા વિદાય આપીને ધન્યતા અનુભવી હતી. માતાજીના રથ સાથે સંઘ કચ્છ મઢે સોળ દીવસમાં પહોંચશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ કપિલાબેન ચાવડા, તાલુકા સભ્ય અશોકભાઈ, સરપંચ રમણભાઈ તથા ગામના વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ...
સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ
લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં...
ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ 100 કિશોરીઓને ગરમ ધાબળાનું વિતરણ કરાયું..
ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ 100 કિશોરીઓને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા...