પ્રતાપપુરા ગામથી કચ્છ માતાના મઢ મુકામે માઁ આશાપુરા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સતત છઠ્ઠા વર્ષે પગપાળા સંઘ સાથે લગભગ બસો જેટલા યુવાનો જોડાયા હતા. ડીજેના તાલે વાજતેગાજતે સંધને ગ્રામજનો દ્વારા વિદાય આપીને ધન્યતા અનુભવી હતી. માતાજીના રથ સાથે સંઘ કચ્છ મઢે સોળ દીવસમાં પહોંચશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ કપિલાબેન ચાવડા, તાલુકા સભ્ય અશોકભાઈ, સરપંચ રમણભાઈ તથા ગામના વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उक्षीतीळ कातळशिल्पासह सभोवतालची ६६०.४० चौरस मीटर जागा संरक्षित; शासनाकडून घोषणा
रत्नागिरी :उक्षी येथील कातळशिल्प राज्य संरक्षित म्हणून घोषित करण्यात आले आहे. यापूर्वी बारसू...
મોરબી દુર્ઘટના | અમદાવાદ: ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના સભા | Dpnews
મોરબી દુર્ઘટના | અમદાવાદ: ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના સભા | Dpnews
चिकित्सक शिक्षकों को भी राज्य सेवा नियमों का लाभ दिलवाने को लेकर कलेक्ट्रेट में डीएम को सौंपा ज्ञापन
राज्य सरकार के नियमों को राजमेस में वर्ष 2013 से लेकर आज दिनांक एक कार्यरत चिकित्सक शिक्षाको पर...
આજવા ની સપાટી વધી
આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના
વડોદરાના આજવા સરોવરમાં વધી પાણીની આવક
...
India AI Mission: AI इकोसिस्टम को मिलेगी मजबूती, राजीव चंद्रशेखर बोले - डिजिटल इकोनॉमी और एआई के भविष्य को मिलेगा आकार
केंद्र सरकार ने AI इकोसिस्टम को मजबूत करने के लिए India AI mission को मंजूरी दे दी है। इसके तहत...