પ્રતાપપુરા ગામથી કચ્છ માતાના મઢ મુકામે માઁ આશાપુરા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સતત છઠ્ઠા વર્ષે પગપાળા સંઘ સાથે લગભગ બસો જેટલા યુવાનો જોડાયા હતા. ડીજેના તાલે વાજતેગાજતે સંધને ગ્રામજનો દ્વારા વિદાય આપીને ધન્યતા અનુભવી હતી. માતાજીના રથ સાથે સંઘ કચ્છ મઢે સોળ દીવસમાં પહોંચશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ કપિલાબેન ચાવડા, તાલુકા સભ્ય અશોકભાઈ, સરપંચ રમણભાઈ તથા ગામના વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
ભારતની સર્વોચ્ચ ઔષધ નિયામક સંસ્થાએ લગભગ 50 દવાઓના નમૂનાઓને માનક ગુણવત્તાના અનુરૂપ નથી જોયા. જેમાં...
भूल जाइए TV! किफायती कीमत में आ गया ये स्मार्ट प्रोजेक्टर, 120-इंच की स्क्रीन में मिलेगा थिएटर वाला मजा
Portronics ने भारत में अपने एक नए LED प्रोजेक्टर को लॉन्च किया है। इसमें 8K Ultra HD तक...
श्री संत गजानन महाराज विद्यामंदिरात ग्रीन डे, विद्यार्थ्यांना पटवून दिले पर्यावरण संरक्षणाचे महत्त्व
मालेगाव शहरातील संत गजानन महाराज विद्यामंदिरात ग्रीन डे ता 23 ऑगस्ट रोजी साजरा करण्यात आला...
માંડવી દરિયા કિનારે વિસર્જિત ગણેશજી ની મૂર્તિઓ કિનારે પરત આવતા યુવાનો દ્વારા યોગ્ય નિકાલ કરાયું
માંડવી દરિયા કિનારે વિસર્જિત ગણેશજી ની મૂર્તિઓ કિનારે પરત આવતા યુવાનો દ્વારા યોગ્ય નિકાલ કરાયું...