વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा थर्मल में 46वीं अखिल भारतीय विद्युत पावरलिफ्टिंग और बॉडीबिल्डिंग प्रतियोगिता का समापन
कोटा थर्मल में अखिल भारतीय विद्युत खेल नियंत्रण बोर्ड के तत्वाधान में 46 वीं पावरलिफ्टिंग और बॉडी...
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
સૂકા આંબા પ્રાથમિક શાળામાં આનંદ મેળા નું આયોજન કરાયું
શ્રી.સુકાઆંબા પ્રા.શાળામાં સવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદઘાટન શાળાના...
આપના પ્રમુખ બનાવાયા ઈસુદાન ગઢવીને..
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ નવો વળાંક આપ્યો છે. ત્યારે આજે આપ પક્ષનાં પ્રદેશ પ્રમુખ તરીકે...