વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वर्गीय विनायक मेटे यांच्या कुटुंबाचे माजी मंत्री हर्षवर्धन पाटील यांनी केले सांत्वन.
जितेंद्र जाधव
इंदापूर/प्रतिनिधी
भाजप नेते व माजी मंत्री हर्षवर्धन पाटील यांनी दिवंगत नेते...
2024 Elections: Punjab से AAP ने की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर बरसे Kejriwal | Mohali
2024 Elections: Punjab से AAP ने की चुनावी अभियान की शुरुआत, केंद्र सरकार पर बरसे Kejriwal | Mohali
ડીસા તાલુકામાં વધુ એક ગેંગ નો આરોપી પકડાયો
*ડીસા તાલુકા મો લૂંટ કરી ગાડી સળગાવનાર ગેંગનો રીઢો આરોપી ઝડપાયો*
ડીસાના...
শিৱসাগৰ জিলা স্বাস্থ্য সমিতিৰ জিলা ভিত্তিক পৰ্যালোচনা সভা সম্পন্ন
শিৱসাগৰত স্বাস্থ্য সমিতিৰ জিলা ভিত্তিক এখল পৰ্যালোচনা সভা সম্পন্ন হয়৷শিৱসাগৰ জিলা আয়ুক্ত ভৱনৰ...
જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર તેમના સુધરા સભ્ય રાજીનામુ ધર્યું
જેતપુર પાલિકાના એક સદસ્યનું રાજીનામું
જેતપુરમાં ભાજપના મોટા નેતાઓ કિન્નાખોરી રાખતા...