વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં બે કોમના લોકો વચ્ચે રકઝક
#buletinindia #gujarat #vadodara
Chhattisgarh Election: छत्तीसगढ़ में चुनावी माहौल और किसानों के क्या हैं मुद्दे? (BBC Hindi)
Chhattisgarh Election: छत्तीसगढ़ में चुनावी माहौल और किसानों के क्या हैं मुद्दे? (BBC Hindi)
दोदडगाव ट्रॅकचालक खून प्रकरणी पोलिसांनी आरोपीस ठोकल्या बेड्या
दोदडगाव ट्रॅकचालक खून प्रकरणी पोलिसांनी आरोपीस ठोकल्या बेड्या
Avalon Technologies के शेयर की डिस्काउंट पर हुई लिस्टिंग, 2 गुना से ज्यादा सब्सक्राइब हुआ था IPO
नई दिल्ली, बिजनेस डेस्क। एवलॉन टेक्नोलॉजीज आईपीओ (Avalon Technologies IPO) की...