વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ ના પીલુવાડા ગામ સીમમાં બની ચોરીની ઘટના પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
હારીજ તાલુકાના પીલુવાડા ગામની સિમ મા થી 22 જેટીલી સોલાર પ્લેટોની થઈ ચોરી
ચોરી ને લઇ...
माता सुरक्षित तर घर सुरक्षित या उपक्रमांतर्गत महिलांमध्ये जनजागृती
कन्नड तालुक्यातील पिपरखेड़ा येथे प्राथमिक आरोग्य उपकेंद्र नादरपूर अंतर्गत पिंपरखेडा येथे माता...
big breaking-भारतीय सेना की पोस्ट पर हमला, मुठभेड़ में एक जवान घायल
जम्मू कश्मीर के राजौरी में एक बार फिर से आतंकी हमला हुआ है। भारतीय सेना की पिकेट पर हुए इस हमले...
লখিমপুৰত আৰক্ষীৰ বৃহৎ সফলতা
লখিমপুৰৰ লালুকত বৃহৎ সংখ্যক গাঞ্জা উদ্ধাৰ। পুনৰ বাৰ লালুক আৰক্ষীৰ আন এক সফলতা। আৰক্ষী বিষয়া নয়ন...