વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উজনি অসমৰ প্ৰায় ৭খন জিলাৰ ছাত্ৰ সন্থাৰ প্ৰতিনিধিৰ উপস্থিতিত শিৱসাগৰ নগৰত সদৌ অসম ছাত্ৰ সন্থাৰ বিশেষ বৈঠক।
শিৱসাগৰত সদৌ অসম ছাত্ৰসন্থাৰ বিশেষ বৈঠক। উজনিৰ প্ৰায় ৭খন জিলাৰ ছাত্ৰসন্থাৰ প্ৰতিনিধিৰ অংশ গ্ৰহন।...
ડીસામાં સસરા ની જમીન પચાવી પાડવા માટે પત્નીને વારંવાર ત્રાસ આપી સસરિયાઓ મારતા હોવાની ઘટના સામે આવી
ડીસામાં સસરા ની જમીન પચાવી પાડવા માટે પત્નીને વારંવાર ત્રાસ આપી સસરિયાઓ મારતા હોવાની ઘટના સામે આવી
पीसीसी मेंबर जीवन लाल सिद्धार्थ के द्वारा किया गया गुनौर के वार्ड क्रमांक मैं नुक्कड़ सभा एवं जनसंपर्क
पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ के द्वारा किया गया गुनौर के वार्ड क्रमांक 1 2 3 मैं नुक्कड़ सभा...
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr. mark.
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr....