વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बच्चों में भी आम हो रहे हैं कुछ तरह के कैंसर, इन लक्षणों पर रखें नजर ताकि बनी रहे मासूमों की मुस्कान
बच्चों में कई तरह के कैंसर देखे जा रहे हैं। इसलिए जरूरी है कि हम इसके बारे में ज्यादा से ज्यादा...
राहुल गाँधी 1984 सिख कत्लगारत के दोषियों को कांग्रेस से निकले व गांधी परिवार 1984 की व अपने पापो की माफ़ी मांगे
राहुल गाँधी 1984 सिख कत्लगारत के दोषियों को कांग्रेस से निकले व गांधी परिवार 1984 की व अपने पापो...
नाचणे सुपल वाडी येथे आजाराला कंटाळून विवाहितेची आत्महत्या
रत्नागिरी : शहरालगतच्या नाचणे सुपलवाडी येथे एका 35 वर्षीय विवाहितेने आजाराला कंटाळून पेट्रोलने...
शमशान जाने के रास्ते पर उग रही झाड़ियां,ग्रामीणों ने कहीं बार पंचायत को बताई समस्या नहीं है ध्यान
कोटा(बीएम राठौर). सांगोद क्षेत्र के ग्राम पंचायत मण्डाप के ग्राम आमली गांव मे शमशान मे जाने वाले...