એસ.એસ. મહેતા આર્ટસ અને એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડોક્ટર આર એન જોશી એ શ્લોક ગાન કરેલ. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ પ્રાધ્યાપક કેવી પંડ્યાશરે કરેલ. કાર્યક્રમની ભૂમિકા હિન્દી વિભાગના અધ્યાપિકા કે જી રાઠોડ એ બાંધી હતી. હિન્દી દિવસ નિમિત્તે ડો.બી.જી. પરમારે હિન્દી દિવસ વિશે વિગતે માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત વાત નેક કન્વીનર ડો. પીએમ જોષીએ કરી હતી . આભાર દર્શન ડો.પારુલ શુક્લાએ કર્યું. જ્યારે સમગ્ર કાર્યનું સુયોગ્ય સંચાલન ડો. રૂપા બેને કર્યું હતું. આ પ્રસંગે હિંન્દી ભાષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Raebareli Nomination: राहुल गांधी के रायबरेली से चुनाव लड़ने पर PM Modi का बड़ा हमला
Rahul Gandhi Raebareli Nomination: राहुल गांधी के रायबरेली से चुनाव लड़ने पर PM Modi का बड़ा हमला
Tech News :- बहुत जल्दी खत्म हो जाती है लैपटॉप की बैटरी तो ये टिप्स आएंगे काम, बस फॉलो करें ये तरीके
अगर आप विंडोज 11 डिवाइस का इस्तेमाल कर रहे हैं और आपको बैटरी को लेकर कुछ समस्या आ रही है तो ये...
পদূলি মুখত শাৰদীয় দূৰ্গা পূজা! গীতানগৰ পূজা স্থলীৰ পৰা লশ্মিতা শইকীয়াৰ প্ৰতিবেদন
পদূলি মুখত শাৰদীয় দূৰ্গা পূজা! গীতানগৰ পূজা স্থলীৰ পৰা লশ্মিতা শইকীয়াৰ প্ৰতিবেদন
MCN NEWS| वैजापुरात मोफत नेत्र तपासणी शिबीराला प्रतिसाद
MCN NEWS| वैजापुरात मोफत नेत्र तपासणी शिबीराला प्रतिसाद
તારાપુર BAPS મંદિર દ્વારા શતાબ્દી મહોત્સવ સેવાભાવી ઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો
તારાપુર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા શતાબ્દી મહોત્સવ પ્રસંગે સેવા આપનાર સેવાભાવિઓનો સ્નેહમિલન...