એસ.એસ. મહેતા આર્ટસ અને એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડોક્ટર આર એન જોશી એ શ્લોક ગાન કરેલ. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ પ્રાધ્યાપક કેવી પંડ્યાશરે કરેલ. કાર્યક્રમની ભૂમિકા હિન્દી વિભાગના અધ્યાપિકા કે જી રાઠોડ એ બાંધી હતી. હિન્દી દિવસ નિમિત્તે ડો.બી.જી. પરમારે હિન્દી દિવસ વિશે વિગતે માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત વાત નેક કન્વીનર ડો. પીએમ જોષીએ કરી હતી . આભાર દર્શન ડો.પારુલ શુક્લાએ કર્યું. જ્યારે સમગ્ર કાર્યનું સુયોગ્ય સંચાલન ડો. રૂપા બેને કર્યું હતું. આ પ્રસંગે હિંન્દી ભાષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી પોલીસની કાર્યવાહી, અંબાજી પોલીસે 10 જુગારીઓને જુગાર રમતા પકડી પાડી કાર્યવાહી કરી.
અંબાજી બ્રેકિંગ...
અંબાજી પોલીસની મોટી કાર્યવાહી...
અંબાજી પોલીસના હાથે લાગી સફળતા...
અંબાજી...
પડવા ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
પડવા ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
বঙাইগাঁও আৱৰ্ত ভৱনত অসম মুখ্য সচিৱ পৱন বৰঠাকুৰে উপায়ুক্ত লগতে বিভিন্ন বিভাগৰ মুৰব্বী লগত পৰ্যালোচনা সভাত মিলিত হয়
আজি বঙাইগাঁও জিলাত অসম চৰকাৰৰ নবনিযুক্ত মুখ্য সচিৱ পৱন বৰঠাকুৰে উপস্থিত হৈ আৱৰ্ত ভৱনত জিলাখনৰ...
সোণাৰিত বনৰীয়া হাতীৰ আক্ৰমণত এজন নিহত
সোণাৰিত বনৰীয়া হাতীৰ আক্ৰমণত এজন নিহত। সোণাৰি নগানদী বনগাঁৱত বনৰীয়া হাতীৰ গচকত থিতাতে নিহত...