એસ.એસ. મહેતા આર્ટસ અને એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડોક્ટર આર એન જોશી એ શ્લોક ગાન કરેલ. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ પ્રાધ્યાપક કેવી પંડ્યાશરે કરેલ. કાર્યક્રમની ભૂમિકા હિન્દી વિભાગના અધ્યાપિકા કે જી રાઠોડ એ બાંધી હતી. હિન્દી દિવસ નિમિત્તે ડો.બી.જી. પરમારે હિન્દી દિવસ વિશે વિગતે માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત વાત નેક કન્વીનર ડો. પીએમ જોષીએ કરી હતી . આભાર દર્શન ડો.પારુલ શુક્લાએ કર્યું. જ્યારે સમગ્ર કાર્યનું સુયોગ્ય સંચાલન ડો. રૂપા બેને કર્યું હતું. આ પ્રસંગે હિંન્દી ભાષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મને BJP એ ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી - Dharmendra Sinh Vaghela
મને BJP એ ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી - Dharmendra Sinh Vaghela
পাটকাই দা হেৰিটেজ পাব্লিক স্কুলত ছাত্ৰ-ছাত্ৰীসকলৰ গ্ৰীষ্ম কালিন শিবিৰ সফল সামৰণি#news24update #news
পাটকাই দা হেৰিটেজ পাব্লিক স্কুলত ছাত্ৰ-ছাত্ৰীসকলৰ গ্ৰীষ্ম কালিন শিবিৰ সফল সামৰণি#news24update #news
দলগাঁৱত তীব্ৰ গৰাখহনীয়া - ধনশিৰি নদীৰ খহনীয়াই ভেটিহীন কৰিলে দুই শতাধিক পৰিয়ালক
দলগাঁৱৰ ত তীব্ৰ গৰাখহনীয়া - ধনশিৰি নদীৰ খহনীয়াই ভেটিহীন কৰিলে দুই শতাধিক পৰিয়ালক ।
अब नहीं बिकेंगे ये तीन iPhone मॉडल, एपल ने इन देशों में बिक्री पर लगाई रोक, क्या है वजह?
Apple ने यूरोप के कुछ देशों में आईफोन 14 समेत कई iPhone मॉडल्स की बिक्री पर बैन लगा दिया है।...
રાધનપુર મારુતિ પ્લાઝા પાસે રાહદારીને બોલેરો ચાલકે મારી ટક્કર | SatyaNirbhay News Channel
રાધનપુર મારુતિ પ્લાઝા પાસે રાહદારીને બોલેરો ચાલકે મારી ટક્કર | SatyaNirbhay News Channel