એસ.એસ. મહેતા આર્ટસ અને એમ. એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ૧૪ સપ્ટેમ્બર ના રોજ હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડોક્ટર આર એન જોશી એ શ્લોક ગાન કરેલ. સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ પ્રાધ્યાપક કેવી પંડ્યાશરે કરેલ. કાર્યક્રમની ભૂમિકા હિન્દી વિભાગના અધ્યાપિકા કે જી રાઠોડ એ બાંધી હતી. હિન્દી દિવસ નિમિત્તે ડો.બી.જી. પરમારે હિન્દી દિવસ વિશે વિગતે માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસંગોચિત વાત નેક કન્વીનર ડો. પીએમ જોષીએ કરી હતી . આભાર દર્શન ડો.પારુલ શુક્લાએ કર્યું. જ્યારે સમગ્ર કાર્યનું સુયોગ્ય સંચાલન ડો. રૂપા બેને કર્યું હતું. આ પ્રસંગે હિંન્દી ભાષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Renault Kardian SUV ग्लोबल मार्केट में हुई पेश, ऑल ब्लैक इंटीरियर से है लैस
Renault Kardian SUV debuts In Global Market कार्डियन की लंबाई 4.12 मीटर है और यह डुअल-टोन...
બનાસકાંઠા : લવિંગજી ઠાકોર વિષે શું બોલ્યા શંકરભાઈ ચૌધરી જોવો વીડિયો........
બનાસકાંઠા : લવિંગજી ઠાકોર વિષે શું બોલ્યા શંકરભાઈ ચૌધરી જોવો વીડિયો........
ফ্ৰান্সত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মােদীৰ উপস্থিতিত অনুষ্ঠিত নৈশভােজলৈ আমন্ত্ৰিত প্ৰিয়ংকা দাস।
🔴ফ্ৰান্সত এৰোস্পেচ অভিযন্তা হিচাপে কৰ্মৰত ধেমাজিৰ প্ৰিয়ংকা।
🔴 নৈশভোজনত উপস্থিত থাকিব ভাৰতৰ...
আজাদি কা অমৃত মহোৎসৱ’ৰ সন্দৰ্ভত পৌৰ সভায়ে জনালে আহ্বান
আজাদি কা অমৃত মহোৎসৱ’ৰ সন্দৰ্ভত পৌৰ সভায়ে জনালে আহ্বান #mmb