શ્રી ઉદય કારવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ પોરબંદર દ્વારા ગૌસેવા હેતુસર પોરબંદર ખાતે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજકોના આમંત્રણને માન આપી પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ આ સંગીત સંધ્યામાં હાજરી આપી હતી.
ટ્રસ્ટ દ્વારા લમ્પીગ્રસ્ત ગૌવંશ ની સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે.આયોજકો દ્વારા ગૌવંશ ની સારવાર માટે ગૌવંશને હેરફેર કરવા માટે ટ્રસ્ટને વાહનની જરૂરિયાત હોય નવું વાહન લેવા માટે આર્થિક સહયોગ માટે પહેલ કરવામાં આવેલ.આ અવસરે પાયોનિયર ક્લબના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ખોરાવાએ પહેલ કરી રૂપિયા ₹51000/- નું યોગદાન આપવાની જાહેરાત કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী স্কুলত বিদ্যালয় সপ্তাহ উপলক্ষে অনুষ্ঠিত হৈছে বিভিন্ন আকৰ্ষণীয় প্ৰতিযোগিতা
সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী স্কুলত বিদ্যালয় সপ্তাহ উপলক্ষে অনুষ্ঠিত হৈছে বিভিন্ন আকৰ্ষণীয় প্ৰতিযোগিতা
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak
Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak
राजनीति में आएंगे Nitish Kumar के बेटे? सियासी अटकलों पर निशांत ने खुद तोड़ी चुप्पी
बिहार के मुख्यमंत्री नीतीश कुमार के पुत्र निशांत कुमार ने सक्रिय राजनीति में शामिल होने की...