શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tamil Nadu: IMD की चेतावनी के बाद एक्शन में स्टालिन सरकार, कई जिलों में स्कूल-कॉलेज बंद रखने का आदेश
तमिलनाडु में मौसम विभाग ने भारी बारिश की चेतावनी जारी की है। इसके बाद राज्य सरकार ने एहतियातन कदम...
भारत-अमेरिका की सेना ने दुश्मन पर साधा निशाना:महाजन फील्ड फायरिंग रेंज में काल्पनिक युद्ध
भारत-अमेरिका संयुक्त युद्धाभ्यास 2024 में अपने अंतिम पड़ाव पर है। महाजन फील्ड फायरिंग रेंज में...
ધારી ના લાખાપદર ગામે ગાત્રાડ માતાજી ની વાડી મા નવચંડી યજ્ઞ યોજવામાં આવછે.
સ્વર્ગવાસ:ભરતભાઈ રાવતબાપુ વાળા નિર્મિત ગાત્રાડ માતાજીની વાડી ૩ વીઘા જમીનમાં ઉભી કરવામાં આવી છે....
Rajasthan में UP के डिप्टी सीएम Keshav Prasad Maurya के सामने लगे 'Sachin Pilot जिंदाबाद' के नारे
Rajasthan में UP के डिप्टी सीएम Keshav Prasad Maurya के सामने लगे 'Sachin Pilot जिंदाबाद' के नारे
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)*
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)* ભારત સરકારના...