શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुप्रीम कोर्ट के धारा 370 पर फैसले के खिलाफ लोगों को भड़काना बंद करें अब्दुला, मुफ़्ती व गाँधी नेहरु परिवार : चुघ || जम्मू कश्मीर के कुछ नेता देश विरोधी ताकतों के हाथों में खेल रहे है : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव जम्मू-कश्मीर और लद्दाख के पार्टी प्रभारी तरुण चुघ ने आज जम्मू-कश्मीर...
AAPએ માતરથી મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું, પરંતું મહિપતસિંહએ શું કહ્યું જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ વખત તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી દ્વારા...
આણંદ બોરસદ ના પત્રકાર સાજીદ અલી સૈયદને સારી કામગીરી બદલ ભારતીય પત્રકાર સંધ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા...
પેટલાદ...
આણંદ..
પેટલાદ ગણેશ મંદિર હોલ ખાતે ભારતીય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર અને ભારતીય...
ATM કાર્ડ નો ઉપયોગ કરી જાણ વગર 12 Lakh ઉપરાંત કાઢનાર ઝડપાયો
ATM કાર્ડ નો ઉપયોગ કરી જાણ વગર 12 Lakh ઉપરાંત કાઢનાર ઝડપાયો
ઉમરાળા શહેરમાં આવેલા રામદેવપીર બાપાના મંદિર ખાતે થી રામદેવપીર બાપા ના નવરાત્રી ઉજવાશે
ઉમરાળા શહેરમાં આવેલા રામદેવપીર બાપાના મંદિર ખાતે થી રામદેવપીર બાપા ના નવરાત્રી ઉજવાશે