શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रचार प्रसार के अभाव और अधिकारियो की अनुपस्थिति के कारण औपचारिकता बनी जनसुनवाई.
ककोड. राज्य सरकार द्वारा आमजन की समस्याओ के निस्तारण के लिए ग्राम पंचायत ककोड मुख्यालय पर उपखण्ड...
કલેક્ટર કચેરી ના અધિકારીઓ ને મતદારઓળખપત્ર સાથે આધાર લિંક અંગે સમજુત કરાયા
કલેક્ટર કચેરી ના અધિકારીઓ ને મતદારઓળખપત્ર સાથે આધાર લિંક અંગે સમજુત કરાયા
पेपरलीक माफियाओं को जेल की सलाखों के पीछे पहुंचाने के लिए हिम्मत या औकात की जरूरत नहीं, सरकार की मंशा ही काफीः- जितेंद्र गोठवाल
भाजपा प्रदेश महामंत्री और विधायक जितेंद्र गोठवाल ने कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा के...
सेनगांव तहसील कार्यालयासमोर स्वस्त धान्य दुकानदार संघटनेच्या वतीने धरणे आंदोलन
सेनगांव तहसील कार्यालयासमोर स्वस्त धान्य दुकानदार संघटनेच्या वतीने धरणे आंदोलन