પેટલાદ શહેરના તન્મય પાર્ટી પ્લોટમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની ઉપસ્થિતિમાં એવોર્ડ મેળવનાર શિક્ષકો તથા વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે રંગાઈપૂરાના વિપુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.