શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોળિયાક ના મેળાનો આકાશી નજારો.
કોળિયાક ના મેળાનો આકાશી નજારો.
અ'વાદમાં બન્યું ખાડાઓનું સામ્રાજ્ય: વસ્ત્રાલમાં ખાડા પડતા AMTSની બસ અને ટ્રક ફસાઈ...
આખરે અમદાવાદમાં બન્યું ખાડાઓનું સામ્રાજ્ય: પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં 1 મહિના પહેલા જ્યાં...
ડીસા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ધુખે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું ...
ઠાકોર સમાજના આગેવાન અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરને ટેકો આપી ખભેખભો મિલાવી વિધાનસભાની ચૂંટણી લડવાનો...
भारतीय इतिहास का शुद्धिकरण के साथ पुनर्लेखन हो-डॉ. नरूका पीएमश्री विद्यालय में मनाया इतिहास दिवस
पीएमश्री राजकीय उच्च माध्यमिक विद्यालय राहोली में अखिल भारतीय इतिहास संकलन समिति जयपुर प्रांत की...