શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कामामध्ये गुणात्मक वृद्धी करा-जिल्हाधिकारी सुनील चव्हाण
कामामध्ये गुणात्मक वृद्धी करा-जिल्हाधिकारी सुनील चव्हाण
औरंगाबाद:
सामान्य...
ঢকুৱাখনাৰ দিনহাজিৰা কৰা একেখন গাওঁৰ পদেস্বৰ দাস আৰু ঘনকান্ত দাসৰ পুত্ৰই লাভ কৰিলে অসম আৰক্ষীৰ চাকৰি।
ঢকুৱাখনাৰ দিনহাজিৰা কৰা একেখন গাওঁৰ পদেস্বৰ দাস আৰু ঘনকান্ত দাসৰ পুত্ৰই লাভ কৰিলে অসম আৰক্ষীৰ...
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની માવઠાની આગાહી આઠ દિવસ આંધી-વંટોળનો પ્રકોપ. મે મહિનામાંજ થશે માવઠુ
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની માવઠાની આગાહી આઠ દિવસ આંધી-વંટોળનો પ્રકોપ. મે મહિનામાંજ થશે માવઠુ
મોટાપોઢાના રહીશોએ કેમ આપી ધરમપુર પ્રાંતને વાંધા અરજી શુ છે આખો મામલો જુઓ વિડીયો
મોટાપોઢાના રહીશોએ કેમ આપી ધરમપુર પ્રાંતને વાંધા અરજી શુ છે આખો મામલો જુઓ વિડીયો
દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોલિકા દહન....
દાહોદ શહેર ની ગાંધીચોક ની મુખ્ય હોલિકા દહન પછી શહેર ભર માં અનેક સ્થળો એ હોલિકા દહન કરવામાં આવ્યું...