શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi Rescue Operation: NDRF के सेकेंड इन कमांड से खास बातचीत, बताया कब बाहर आएंगे मजदूर
Uttarkashi Rescue Operation: NDRF के सेकेंड इन कमांड से खास बातचीत, बताया कब बाहर आएंगे मजदूर
'मल्लिकार्जुन खरगे और उनके परिवार की हत्या की योजना बना रही बीजेपी', रणदीप सिंह सुरजेवाला का आरोप
कांग्रेस नेता रणदीप सिंह सुरजेवाला ने भाजपा पर गंभीर आरोप लगाए हैं। सुरजेवाला ने एक प्रेस...
જસદણમાં એક શખ્સ દ્વારા મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ,છેલ્લા ઘણા સમયથી અજાણ્યો શખ્સ હેરાન કરતો હોવાના આક્ષેપ,
જસદણમાં એક શખ્સ દ્વારા મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ,છેલ્લા ઘણા સમયથી અજાણ્યો શખ્સ હેરાન કરતો...
विकासाच्या राजकारणामुळे भाजपाला जनतेचे समर्थन- राजेंद्र मस्के
लिंबागणेश सर्कल मधील असंख्य कार्यकर्त्यांचा भाजपामध्ये प्रवेश !
बीड- भारतीय जनता पार्टीमध्ये घराणेशाही किंवा व्यक्तिकेंद्रितपणा नसून विचारधारेच्या...