શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Zomato Share Rally Today: क्यों Stock में दिखी आज 2% की तेजी, क्या निवेशकों को Fresh Buy करना चाहिए?
Zomato Share Rally Today: क्यों Stock में दिखी आज 2% की तेजी, क्या निवेशकों को Fresh Buy करना चाहिए?
બનાસ નદીનું પાણી પહોંચ્યું ઊંબરી ખાતે...!
બનાસ નદીનું પાણી પહોંચ્યું ઊંબરી ખાતે...!
Parliament Winter Session: शुरु होगा संसद का शीतकालीन सत्र, अदाणी विवाद पर हंगामा कर सकता है विपक्ष
Parliament Winter Session: शुरु होगा संसद का शीतकालीन सत्र, अदाणी विवाद पर हंगामा कर सकता है विपक्ष
મહેસાણાના આંબલીયાસણ રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન સેન્ટર શરુ કરાયું, પ્રવાસીઓને સુવિધા
મહેસાણા : મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ રેલવે સ્ટેશન ગાયકવાડ સરકારની સમયનું જંક્શન મથક ગણાય...