શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો
મારી માટી. મારો દેશ
માટીને નમન. વીરોને વંદન
દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન...
T20 World Cupમાંથી ઓસ્ટ્રેલીયા બહાર, સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ...
તળાજાના જાલવદર ગામે જૂની અદાવતે બાઈક ભટકાડી ઇજા પહોંચાડી હોવાની રાવ
તળાજાના જાલવદર ગામે જૂની અદાવતે બાઈક ભટકાડી ઇજા પહોંચાડી હોવાની રાવ
B R Ambedkar और Veer Savarkar के संविधान में क्या समानता थी? Kitabwala |The Colonial Constitution
B R Ambedkar और Veer Savarkar के संविधान में क्या समानता थी? Kitabwala |The Colonial Constitution
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv