શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર ખાતે બનેલી એકસીડન્ટની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે બનેલી એકસીડન્ટની ઘટના | SatyaNirbhay News Channel
Kerala PSC: मां-बेटे ने PSC परीक्षा में बनाई पहचान, जानिए दिलचस्प कहानी |
Kerala PSC: मां-बेटे ने PSC परीक्षा में बनाई पहचान, जानिए दिलचस्प कहानी | #Malappuram
प्रधान विरेन्द्र सिंह हाडा ने स्वच्छता रथ को हरी झन्डी दिखाकर ग्राम पंचायतो मे रवाना किया केशोरायपाटन
प्रधान वीरेन्द्र सिंह हाडा ने स्वच्छता रथ को हरी झन्डी दिखाकर ग्राम पंचायतो मे रवाना किया...
ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો..
ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો..
બાઇક ચાલક ને...
વાવ ધારાસભ્ય ગેનીબેન સમર્થકો સાથે પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા@Live24 NewsGujarat
વાવ ધારાસભ્ય ગેનીબેન સમર્થકો સાથે પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા@Live24 NewsGujarat