શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಶಾಲಾ ಮಕ್ಕಳ ಪಠ್ಯಪುಸ್ತಕಗಳ ದರವನ್ನು ಹೆಚ್ಚಸಿದೆ ಎಂದು ಆರೋಪಿಸಿದರು.
ಜೂನ್ 28, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "RUPSA - ಮಾನ್ಯತೆ ಪಡೆದ ಅನುದಾನ ರಹಿತ ಖಾಸಗಿ ಶಾಲೆಗಳ ಸಂಘ...
ગાંધીનગર જીલ્લામાં અલગઅલગ જગ્યાથી સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી ક્રાઇમબ્રાન્ચ
ગાંધીનગર જીલ્લામાં અલગઅલગ જગ્યાથી સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી ક્રાઇમબ્રાન્ચ
Gandhi Jayanti पर PM Modi ने Rajghat पहुंचकर दी श्रद्धांजलि, Kharge भी पहुंचे | वनइंडिया हिंदी
Gandhi Jayanti पर PM Modi ने Rajghat पहुंचकर दी श्रद्धांजलि, Kharge भी पहुंचे | वनइंडिया हिंदी
মৰাণৰ ব্যৱসায়ীসকলক পলিথিন বৰ্জনৰ আহ্বান মৰাণ ৰাজহ চক্ৰৰ চক্ৰ বিষয়াৰ
মৰাণৰ ব্যৱসায়ীসকলক পলিথিন বৰ্জনৰ আহ্বান মৰাণ ৰাজহ চক্ৰৰ চক্ৰ বিষয়া