શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના કંબોઇ નજીક કાર ઝાડ સાથે અથડાતાં એક વ્યક્તિનું મોત : 3 વ્યક્તિઓને ઇજા
કાંકરેજના કંબોઇથી લક્ષ્મીપુરા તરફ જઈ રહેલી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી દાંતીવાડા કેનાલ...
Maruti Suzuki की गाड़ियों को सस्ते में खरीदने का आखिरी मौका! इस दिन से बढ़ जाएंगे सभी मॉडलों के दाम
Maruti Suzuki अपने सभी मॉडलों की कीमत बढ़ाने जा रही है। मारुति सुजुकी ने कहा है कि कार की कीमतों...
UP News: Gorakhpur मेडिकल कॉलेज के बाहर 'रक्त की दलाली', अपना खून बेच रहे मजदूर | ABP News
UP News: Gorakhpur मेडिकल कॉलेज के बाहर 'रक्त की दलाली', अपना खून बेच रहे मजदूर | ABP News
मणिपुर हिंसा- 3 जिलों में कर्फ्यू में ढील, इंटरनेट बहाल:खड़गे ने राष्ट्रपति को लिखा- जल्द दखल दें
मणिपुर की इंफाल घाटी के तीन जिलों में मंगलवार को कर्फ्यू में ढील दे दी गई है। सरकार ने ब्रॉडबैंड...