શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh: 'गणितबाज बताएं महादेव घोटाले में सीएम को कितना हिस्सा मिला', PM Modi ने राहुल गांधी का नाम लिए बिना पूछे कई सवाल
प्रधानमंत्री नरेन्द्र मोदी ने सोमवार को छत्तीसगढ़ की भूपेश बघेल सरकार की विदाई के लिए काउंटडाउन...
Lok Sabha Election Phase 3 Voting: Baramati में पवार Vs पवार...शरद पवार ने वोट डाला
Lok Sabha Election Phase 3 Voting: Baramati में पवार Vs पवार...शरद पवार ने वोट डाला
সোণাৰিৰ টীয়কঘাটত কৰম সন্মিলন অনুষ্ঠিত
সোণাৰিৰ টীয়কঘাটত কৰম সন্মিলন অনুষ্ঠিত
অসম চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ ৰজাপুখুৰী উপ শাখা...