શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પાલીતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો : બે દરવાજા ખોલાયા 
 
                      પાલીતાણા તાલુકા સોનપરી ગામ પાસે આવેલ ખારો ડેમ ઉપરવાસમાં સતત 3 દિવસથી પડતાં વરસાદના કારણે પાણી ની...
                  
   વડોદરા: રેલવે ગોદીમાં ખુલ્લામાં સિમેન્ટનો માલ પડયો હોવાથી શેડ બનાવવા માંગ કરી | Vadodara News 
 
                      વડોદરા: રેલવે ગોદીમાં ખુલ્લામાં સિમેન્ટનો માલ પડયો હોવાથી શેડ બનાવવા માંગ કરી | Vadodara News
                  
   पोळा फोडण्यावरून हाणामारी;पोलिसांकडुन भांडण मिटविण्याची मरमर 
 
                      -पोळा फोडण्यावरून हाणामारी;पोलिसांकडुन भांडण मिटविण्याची मरमर...
Anchor-औरंगाबाद जिल्ह्यातील...
                  
   16वीं राजस्थान विधानसभा का बजट सत्र, सामाजिक न्याय एवं अधिकारिता विभाग की मांगें होगी पारित 
 
                      16वीं राजस्थान विधानसभा का बजट सत्र जारी है. आज सुबह 11 बजे प्रश्नकाल के साथ सदन की कार्यवाही...
                  
   
  
  
  
  