શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમુસર વાડીમા રહેણાંક મકાન માથી દેશી દારુ ઝડપાયો
આમુસર વાડીમા રહેણાંક મકાન માથી દેશી દારુ ઝડપાયો
पैठण तालुक्यातील विहामांडवा, नवगाव येथे लाडक्या बप्पाचे वाजत गाजत मिरवणूक ने निरोप....
पैठण तालुक्यातील विहामांडवा, नवगाव येथे लाडक्या बप्पाचे वाजत गाजत मिरवणूक ने निरोप....
ছিপাঝাৰ ননৈ নদীত উদ্ধাৰ গোপালপুৰৰ নমহীয়া গৰ্ভৱতী মণীষা ডেকাৰ মৃতদেহ; স্বামীক গ্ৰেপ্তাৰৰ দাবী
ছিপাঝাৰত ননৈ নদীত মহিলাৰ মৃতদেহ উদ্ধাৰ।
স্বামীৰ বিৰুদ্ধে হত্যাৰ অভিযোগ।
মহিলাগৰাকীৰ স্বামীক...
મુખ્યમંત્રીએ પાંચ નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે લીધો મહત્વનો નિર્ણય
ગાધીનગર,તા.22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પાંચ નગરપાલિકાઓના વિકાસ માટે મહત્વનો...
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police