શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शांताई अर्बनच्या वतीने स्त्री शक्ती सोहळा
काल बीड शहरातील शांताई अर्बन लि.च्या वतीने स्ञी शक्ती सन्मान सोहळ्याचे आयोजन करण्यात आले होते...
Royal Enfield Himalayan 452 का इंजन होगा इतना पावरफुल, कंपनी ने जारी किए आंकड़े
RE Himalayan 452 के इंजन को लो-एंड टॉर्क के लिए ट्यून किया गया है। कंपनी ने अपने इस नए इंजन को...
Election 2024 First Phase Voting: 21 राज्य, 102 सीटें, लोकसभा चुनाव के पहले चरण के लिए वोटिंग शुरू
Election 2024 First Phase Voting: 21 राज्य, 102 सीटें, लोकसभा चुनाव के पहले चरण के लिए वोटिंग शुरू
મર્ડર, પ્રોહીબિશનના અનેક ગુનાનો કુખ્યાત આરોપી પકડાયો
#buletinindia #gujarat #arvalli
ધર્મરત્ન શ્રી રાજાબાપાએ દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવીને સુરસાગર ડેરીમાં ભુવાજીએ પધરામણી કરી
સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી...