મહેસાણા પ્રવાસન સમિતિ દ્વારા જે મંદિરોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટના નાણાં ફાળવવા માટેની દરખાસ્ત કરાઈ છે. મહેસાણા જિલ્લાના આ 6 મંદિરોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દરખાસ્ત કરાઈ તેમાં વિસનગરના વાલમ ગામમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિર અને ઊંઝાના ઉનાવા ગામે આવેલ હનુમાન મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ ભગવાન તેમજ ઉપેરા ગામે આવેલ ઠાકોરજી મંદિર, કડી થોળ રોડ પર આવેલ દશા માતાજીના મંદિર નો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર નજીક દરિયામાં ડૂબી જતા માછીમારનું મોત 08 11 2022
PORBANDAR પોરબંદર નજીક દરિયામાં ડૂબી જતા માછીમારનું મોત 08 11 2022
'लालू परिवार, रेलवे भर्ती घोटाला से लेकर भ्रष्टाचार पर पीएम मोदी का वार...',
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज जमुई के खैरा में एक जनसभा को संबोधित किया।पीएम मोदी ने सबसे पहले...
સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં ખેડૂત આંદોલન શા માટે કર્યું?
MSPન્યૂનતમ ટેકાના ભાવ
પાક વૈવિધ્યકરણ અને ઝીરો બજેટ ફાર્મિંગ પર કેન્દ્ર દ્વારા રચાયેલી સમિતિની...
सुखराम बिश्नोई आमरण अनशन पर बैठे:सांचौर जिले को निरस्त नहीं करने की मांग
सांचौर जिले को यथावथ रखने की मांग को लेकर पूर्व राज्य मंत्री सुखराम बिश्नोई बुधवार यानी आज सांचौर...
ભાભર થી ઢીમા સુધી પગપાળા યાત્રા માં જોડાવા અપીલ કરી ગાયો ના લંપી રોગ માટે માનતા માની હતી
ભાભર થી ઢીમા સુધી પગપાળા યાત્રા માં જોડાવા અપીલ કરી ગાયો ના લંપી રોગ માટે માનતા માની હતી