મહેસાણા પ્રવાસન સમિતિ દ્વારા જે મંદિરોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટના નાણાં ફાળવવા માટેની દરખાસ્ત કરાઈ છે. મહેસાણા જિલ્લાના આ 6 મંદિરોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દરખાસ્ત કરાઈ તેમાં વિસનગરના વાલમ ગામમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિર અને ઊંઝાના ઉનાવા ગામે આવેલ હનુમાન મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ ભગવાન તેમજ ઉપેરા ગામે આવેલ ઠાકોરજી મંદિર, કડી થોળ રોડ પર આવેલ દશા માતાજીના મંદિર નો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট চহৰত দিন ডকাইতৰ টিঘিলঘিলনি
দিনদুপৰতে কাঢ়িলে ২০ হেজাৰ।
গোলাঘাট নগৰত এতিয়া ডকাইতৰ দলৰ সন্ত্ৰাস চলিছে। এই দলটোৱে বিভিন্ন...
આજ ની ટોપ ન્યૂઝ વાંચો sms news ની સાથે... Jast one click
• અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ,
•...
રાજુલા વિધાનસભામાં આમ આપના ઉમેદવાર ભરતભાઇ બલદાણીયાએ ઉમેદવારી નોંધાવી
આજ રોજ રાજુલા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ બલદાણીયા એ નામાંકન કરી ઉમેદવારી ફોર્મ ભરવામાં...
પોલીસ વેલફેર પ્રવૃત્તિઓ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ 'કૌશલ' નો પ્રારંભ
પોલીસ વેલફેર પ્રવૃત્તિઓ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ 'કૌશલ' નો પ્રારંભ
तालेड़ा में राजस्थान राज्य विधि सेवा प्राधिकरण के निर्देशानुसार राष्ट्रीय लोक अदालत का हुआ आयोजन।
तालेड़ा: मे राजस्थान राज्य विधि सेवा प्राधिकरण के निर्देशानुसार राष्ट्रीय लोक अदालत का हुआ...