મહેસાણા પ્રવાસન સમિતિ દ્વારા જે મંદિરોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટના નાણાં ફાળવવા માટેની દરખાસ્ત કરાઈ છે. મહેસાણા જિલ્લાના આ 6 મંદિરોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દરખાસ્ત કરાઈ તેમાં વિસનગરના વાલમ ગામમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિર અને ઊંઝાના ઉનાવા ગામે આવેલ હનુમાન મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ ભગવાન તેમજ ઉપેરા ગામે આવેલ ઠાકોરજી મંદિર, કડી થોળ રોડ પર આવેલ દશા માતાજીના મંદિર નો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના વાસણા જુના ગોળીયા ખાતે પવિત્ર શ્રાવણ માસ નર્મદેશ્વર મહાદેવના મંદિરમા યજ્ઞ યોજાય
ડીસા તાલુકાના વાસણા જુના ગોળીયા ખાતે પવિત્ર શ્રાવણ માસ નર્મદેશ્વર મહાદેવના મંદિરમા યજ્ઞ યોજાય
जबरन चुप कराने और देशद्रोही बताने का चलन लोकतंत्र पर पड़ेगा भारी, खरगे बोले- संसद को बनाया गया युद्ध का अखाड़ा
नई दिल्ली, भीमराव आंबेडकर की जयंती पर कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने शुक्रवार...
દાંતીવાડાના નાની ભાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં યુવકનું મોત
દાંતીવાડાના નાની ભાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ...
Kolhapur : लेखापरिक्षक संजय भोसले यांच्या निलंबनासाठी विविध संघटनांचे निवेदन...BPN news network
Kolhapur : लेखापरिक्षक संजय भोसले यांच्या निलंबनासाठी विविध संघटनांचे निवेदन...BPN news network
અમદાવાદ નિકોલ વિસ્તાર માં સોસાયટીના નાકે કોલર પકડી દંપતિ સાથે બોલા ચાલી કરી કર્યો હુમલો ઘટના ના CCTV આવ્યા સામે
અમદાવાદ નિકોલ વિસ્તાર માં સોસાયટીના નાકે કોલર પકડી દંપતિ સાથે બોલા ચાલી કરી કર્યો હુમલો ઘટના ના...