આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મહુવા શહેરમાં શિવાજી ચોક સહિતના વિસ્તારોમાં ગણેશજી બિરાજમાન થયા. 
 
                      મહુવા શહેરમાં શિવાજી ચોક સહિતના વિસ્તારોમાં ગણેશજી બિરાજમાન થયા.
                  
   वैजापूर शहरात मध्यवर्ती भागात सुरू होता कुंटनखाना !
पोलीसांनी कारवाई करताच वेश्या गमणासाठी आलेल्या ग्राहकांची पळपळ.  
 
                      वैजापूर : 
शहरातील खानगल्लीत सुरू असलेल्या एका कुंटणखान्यावर पोलिसांनी छापा टाकून पाच...
                  
   રાહત! યુપીઆઈથી પેમેન્ટ પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, સરકારે પ્લાન જણાવ્યો
 
 
                      નાણા મંત્રાલયે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શનને લઈને રાહતની વાત કહી છે. સરકારે કહ્યું છે કે તે યુનિફાઈડ...
                  
   
  
  
  
  