આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ 3.52 કરોડનો ગાંજો મોકલનાર ડ્રગ માફિયાની ધરપકડ ,સફળ ઓપરેશન પાર
ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા માફિયા દિલીપ ગૌડને પકડવા ગયેલી સુરત પોલીસે ઓરિસ્સામાં સફળ...
দেৰগাঁৱত চাহ শ্ৰমিকৰ সমস্যা সমাধান দাবীত আটছাৰ প্ৰতিবাদ
দেৰগাঁৱত চাহ শ্ৰমিকৰ সমস্যা সমাধান দাবীত আটছাৰ প্ৰতিবাদ।
Bihar के Nawada में दबंगों का आतंक, पूरी बस्ती जलकर राख; पीड़ितों ने बताई आंखों देखी | Ground Report
Bihar के Nawada में दबंगों का आतंक, पूरी बस्ती जलकर राख; पीड़ितों ने बताई आंखों देखी | Ground Report