આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા માર્કેટિંગ યાર્ડ તરફથી તુલસી વિવાહની રજા અંગે જાહેરાત કરવામાં આવી.
મહુવા માર્કેટિંગ યાર્ડ તરફથી તુલસી વિવાહની રજા અંગે જાહેરાત કરવામાં આવી.
अडानी समूह इस राज्य में करेगा 60 हजार करोड़ का निवेश
इंदौर। मध्यप्रदेश की व्यापारिक नगरी में चल रही दो दिवसीय ग्लोबल इंवेस्टर्स समिट में हिस्सा लेने...
४ नवंबर को रोहा से श्रीश्याम धाम, नौगांव तक निशान यात्रा
रोहा से श्रीश्याम धाम,नौगांव तक निशान यात्रा४नवंबर को।
માળીયા હાટીના મેઘલ નદીમાં આવેલ સીધેસ્વર મહાદેવ મંદિર ખાતે રુદરી નો કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર...
Justin Trudeau के प्लेन में खराबी, भारत ने किया अपना विमान ऑफर| G20 Summit | Air India One | Modi
Justin Trudeau के प्लेन में खराबी, भारत ने किया अपना विमान ऑफर| G20 Summit | Air India One | Modi