આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttar Pradesh: Mukhtar Ansari की विसरा रिपोर्ट को लेकर क्या बोले Afzal Ansari | Aaj Tak News
Uttar Pradesh: Mukhtar Ansari की विसरा रिपोर्ट को लेकर क्या बोले Afzal Ansari | Aaj Tak News
તળાજાના કુંઢડા ગામે મોક્ષધામમાં શ્રીસત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું
તળાજાના કુંઢડા ગામે મોક્ષધામમાં શ્રીસત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું
ચીતલ ગામમા સ્વ કાશીબેન ની સ્મૃતિ મા 85 મો નેત્રયજ્ઞ યોજાયો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
ચીતલ ગામમા સ્વ કાશીબેન ની સ્મૃતિ મા 85 મો નેત્રયજ્ઞ યોજાયો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
અરવલ્લી ખાતેથી વિદેશ મોકલવા બાબતે ત્રણ યુવકો સાથે એજન્ટ દ્વારા છેતરપિંડી કરાઈ
અરવલ્લી ખાતેથી વિદેશ મોકલવા બાબતે ત્રણ યુવકો સાથે એજન્ટ દ્વારા છેતરપિંડી કરાઈ