આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेगाव कडून नांदेड कडे जाणाऱ्या कारचा पानकन्हेरगाव येथे अपघात
शेगाव कडून नांदेड कडे जाणाऱ्या कारचा पानकन्हेरगाव येथे अपघात
સંજેલી આપ દ્વારા મૃતકોની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી
સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે આપ દ્વારા મોરબી ખાતે સર્જાયેલ હોનારતમાં મૃત્યુ પામેલાઓ માટે આપ દ્વારા...
રાજ્ય વ્યાપી હડતાલની અસર: મોરબી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની સારવાર ચાલુ, દર્દીઓનો ઘસારો
ગુજરાત આઈએમએ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર હડતાલ જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આઈએમએ સાથે...
પોરબંદર માં વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય માર્ગો પર પોલીસ અને cisf ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ
પોરબંદર માં વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્ય માર્ગો પર પોલીસ અને cisf ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ