આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં કહ્યા 46 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે ટૂંક સમયમાં એસ ડી એમ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે
ડીસામાં કહ્યા 46 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે ટૂંક સમયમાં એસ ડી એમ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે
'Lalu झुकेगा नहीं...', RJD दफ्तर के बाहर लगा पोस्टर, कहा- तेजस्वी ने खींच दी है बड़ी लकीर; कोई नहीं कर पाएगा छोटा
पटना। Lalu Yadav Nitish Kumar Bihar Politics : राज्य में नई सरकार के गठन के बाद राजद प्रमुख...
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex