આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરઃ પૌરાણિક માતરી વાવનું અનેરુ મહત્વ || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ પૌરાણિક માતરી વાવનું અનેરુ મહત્વ || News11 Gujarati
દેશમાં પ્રતિકૂળ ડવામાનના કારણે મોંઘવારી વધશેઃ RBIની ચેતવણી
Reserve Bank of India: હંમેશા માં પ્રતિકૂળ હવામાનના કારણે મોંઘવારી વધી શકે છે. એટલું જ નહીં,...
ધાનેરામાં હેરોઇન સાથે ડીસાના બે શખ્સોને પોલીસે ઝડપ્યા
એસઓજીએ બાતમીના આધારે શુક્રવારે ધાનેરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ લઈને રાજસ્થાન તરફથી આવતાં ડીસાના...
হোজাই ৰাধাগোবিন্দ মন্দিৰত উপস্থিত প্ৰদ্যুত বৰদলৈ
হোজাই ৰাধাগোবিন্দ মন্দিৰত উপস্থিত প্ৰদ্যুত বৰদলৈ। ৰাধাগোবিন্দ মন্দিৰত উপস্থিত হৈ গ্ৰহণ কৰিলে...