આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहला राष्ट्रीय अंतर्राष्ट्रीय दिवस मनाया
पहला राष्ट्रीय अंतरिक्ष दिवस मनाया ◼️विजेता बालिकाओं को पुरुस्कृत किया ◼️
सिरोही-केन्द्रीय संचार...
આટકોટ પોલીસ સ્ટેશન નજીકથી મધ્યપ્રદેશ રાજ્યમાંથી અપહરણ થયેલી છોકરી તેમજ આરોપીની આટકોટ પોલીસે ધરપકડકરી
આટકોટ પોલીસ સ્ટેશન નજીકથી મધ્યપ્રદેશ રાજ્યમાંથી અપહરણ થયેલી છોકરી તેમજ આરોપીની આટકોટ પોલીસે...
ડીસાના વડાવળ નજીક બાઇક સ્લીપ ખાતાં આશાસ્પદ યુવકનું મોત
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર વડાવળ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
Rahul Gandhi press conference at 1 pm: Cong leader's 1st since disqualification
The Surat court convicted Rahul Gandhi in the 2019 'Modi surname' case and gave a two-year...