આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મારવાડી ઠક્કર સમાજ દ્વારા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી રજતજયંતિ મહોત્સવ અંબાજી મુકામે યજ્ઞનુંઆયોજન
મારવાડી ઠક્કર સમાજ દ્વારા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી રજતજયંતિ મહોત્સવ અંબાજી મુકામે યજ્ઞનુંઆયોજન
India moves to new horizon of Technology with launching 5G service on 2nd October 2022.
PM Narendra Modi will officially launch the 5G service in india today .The prime minister will...
પાલનપુરમા આરટીઓ સર્કલ બ્રિજના મામલે 11 લોકો સામે પોલીસ ફરિયાદ || સબંધ ભારત ન્યૂઝ ||
પાલનપુરમા આરટીઓ સર્કલ બ્રિજના મામલે 11 લોકો સામે પોલીસ ફરિયાદ || સબંધ ભારત ન્યૂઝ ||
त्रिपुरा- फिर CM बनेंगे माणिक साहा, 8 मार्च को लेंगे शपथ, विधायक दल की बैठक में हुआ फैसला
माणिक साहा (Manik Saha) त्रिपुरा (Tripura) के मुख्यमंत्री बने रहेंगे. वे 8 मार्च को त्रिपुरा के...
કરજણ દામાપુરા ગામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ
કરજણ દામાપુરા ગામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ