તાલાલામાં આરોગ્ય કર્મચારીની હડતાલનો અંત લાવવા લેખીત રજુઆત તાલાલા ગીર , તા .૧૩ કોરોના માં રજાના દિવસોમાં કરેલ કામગીરી નું વેતન આપવા , પગારમાં રહેલી વિસંગતતા દુર કરવા વિગેરે માંગણીઓ સાથે તાલાલા પંથકમાં ઘણા સમયથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની હડતાલનો સુખરૂપ નિવારણ લાવવા તાલાલા તાલુકાના ભાજપના અગ્રીમ અગ્રણી અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડો.ગોપાલભાઈ હડીયા એ માંગણી કરી છે.રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ ને પાઠવેલ પત્રમાં ભાજપ અગ્રણી એ જણાવ્યું છે કે તાલાલા પંથકની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે દિવસ - રાત સેવા આપતા આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર , ફીમેઈલ હેલ્થ વર્કર , આરોગ્ય સુપરવાઈઝરો સહિત વિવિધ વિભાગોમાં સેવા આપતા ૫૦ કર્મચારી ભાઈ - બહેનો ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની માંગણીના સમર્થનમાં હડતાલ ઉપર છે , જેને કારણે તાલાલા પંથકમાં આરોગ્ય સેવા કથળી છે.તાલાલા પંથકમાં આ વર્ષે મોસમનો વરસાદ ૧૦૦ ટકા થી પણ વધારે પડ્યો છે હજું પણ અવિરત વરસાદ ચાલુ છે ત્યારે જન આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી હડતાલનો સુખરૂપ નિવારણ લાવવું જરૂરી હોય આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા ભાજપ અગ્રણી ડો.ગોપાલભાઈ હડીયા એ આરોગ્ય મંત્રી સમક્ષ માંગણી કરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોટા ઉદેપુર ની એસ એફ હાઇસ્કુલ ખાતે ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી
છોટા ઉદેપુર ની એસ એફ હાઇસ્કુલ ખાતે ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી.
આવનારી ગુજરાત...
লেখাপানীৰ টীপঙত বিনামূলীয়া চিকিৎসা শিবিৰৰ লগতে স্বাস্থ্য সজাগতা শিবিৰ সম্পন্ন
লেখাপানীৰ টীপং ত বিনামূলীয়া চিকিৎসা শিবিৰৰ লগতে স্বাস্থ্য সজাগতা শিবিৰ সম্পন্ন।
कोटा में टुकड़ों में बटी हुई कांग्रेस द्वारा बाबा भीमराव अंबेडकर के नाम पर राजनीति करने की कड़े शब्दों में निंदा आहूजा
भाजपा नेता महेश आहूजा ने कांग्रेस पार्टी द्वारा बाबा भीमराव अंबेडकर के नाम पर भारतीय जनता पार्टी...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
વાદળછાયા વાતાવરણ અને ભાવ ઘટાડા વચ્ચે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા.
ભાલપંથકને ડાંગરનો ગઢ ગણવામાં આવે છે.ખંભાત અને તારાપુરના ખેડૂતો વાદળછાયા વાતાવરણ અને ડાંગરનો પૂરતો...