હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા ખાતે વાલી સંમેલન યોજાયું
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં...
કંસારી કાઠિયાવાડી હોટલ નજીક સ્વીફ્ટ કારે 2 એક્ટિવા અને 1 કારને અડફેટમાં લીધી !
ખંભાતના કંસારી સ્થિત કાઠિયાવાડી હોટલ નજીક સ્વીફ્ટ કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈ ગફલતભરી રીતે...
ડીસા તાલુકાના વરણ ગામે નવિન ગ્રામ પંચાયતનુ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ડીસા તાલુકાના વરણ ગામે નવિન ગ્રામ પંચાયતનુ શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ઘણા સમયથી...
ગારીયાધાર માં વરસાદી વાતાવરણ છવાયુંU
ગારીયાધાર માં વરસાદી વાતાવરણ છવાયું
સુરતના ચોકસી બજારમાંઆવેલ હીરાની ઓફિસમાંથી હીરાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
સુરતના ચોકસી બજારમાંઆવેલ હીરાની ઓફિસમાંથી હીરાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી...