હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા દિયોદર ખાતે શ્રી મદ્ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ
દિયોદર ખાતે શ્રી મદ્ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ...
11 साल की बालिका के अपहरण के प्रयास का आरोपी बापर्दा गिरफ्तार ।
जिला पुलिस अधीक्षक बून्दीे राजेन्द्र कुमार मीणा आई.पी.एस. के निर्देशन मे थानाधिकारी पुलिस थाना...
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં...
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE