હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત:ડ્રગ્સ સામે સૌથી મોટી ઝુંબેશ હર્ષ સંઘવી ઝુંબેશ વિશે આપી રહ્યા છે જાણકારી
સુરત:ડ્રગ્સ સામે સૌથી મોટી ઝુંબેશ હર્ષ સંઘવી ઝુંબેશ વિશે આપી રહ્યા છે જાણકારી
વડોદરા: ડેસર તાલુકાનું સરકારી કેમ્પ નું આયોજન | Vadodara News | Sarkari Yojna Camp
વડોદરા: ડેસર તાલુકાનું સરકારી કેમ્પ નું આયોજન | Vadodara News | Sarkari Yojna Camp
টীয়কৰ ৩৭নং ৰাজপথতে দাউ দাউকৈ জ্বলিল টেংকাৰ
টীয়কৰ ৩৭নং ৰাজপথতে দাউ দাউকৈ জ্বলিল টেংকাৰ #khabar24x7assam
માળીયા હાટીના તાલુકા માં રહેણાંક મકાન માં આગ લાગતા ઘરવખરી બળી
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના જૂથળ ગામે રાત્રે એક રહેણાંક મકાન માં આગ લાગવા ની...