હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાતમ આઠમનો ગણનાપાત્ર લીલીયા તાલુકાના ભેસાણ ગામેથી શેરીમાં જુગાર રમતા ૧૦ જુગારીઓ ને જુગાર રમતા પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ. 
 
                      ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી...
                  
   Atal Bihari Vajpayee ने Israel-Palestine पर क्या कहा था, अब वायरल हो गया बयान 
 
                      Atal Bihari Vajpayee ने Israel-Palestine पर क्या कहा था, अब वायरल हो गया बयान
                  
   ગુજરાતમાં અંબાજી મંદિર ખાતે ભારે વરસાદ પડતા બાળકી તણાઈ - Video 
 
                      ગુજરાતમાં અંબાજી મંદિર ખાતે ભારે વરસાદ પડતા બાળકી તણાઈ - Video
                  
   દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું 
 
                      દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું
                  
   
  
  
  
   
   
  