હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમા તા.૨૯/૧૨/૨૦૨૨ ના રોજ નકલી ઇન્કમ ટેક્ષ ઓફીસરો બની ઠગોએ જુના ડીસા ગામેના સોની પરીવાર ને છેતર્યા હતા
પ્રેસનોટ
તા.૦૩/૦૧/૨૦૨૩
“ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમા તા.૨૯/૧૨/૨૦૨૨ ના રોજ નકલી ઇન્કમ ટેક્ષ...
শিৱসাগৰত আগন্তক ১৩ আগষ্টত অনুষ্ঠিত হ'ব লোক আদালত
শিৱসাগৰত আগন্তক ১৩ আগষ্টত অনুষ্ঠিত হ'ব লোক আদালত #Sibsager
Food Causes Gas: एक साथ न करें इन चीज़ों का सेवन, वरना दिनभर रहेंगे गैस और पेट दर्द से परेशान
गैस ब्लोटिंग और पेट दर्द ये सब ऐसी समस्याएं हैं जिनकी वजह से कई बार बहुत ज्यादा परेशानी हो जाती...
ৰূপহীহাটৰ শালপাৰাত পথ দুৰ্ঘটনা- আহত ১
ৰূপহীহাটৰ শালপাৰাত পথ দুৰ্ঘটনা- আহত ১
બીજેપી ધારાસભ્યનું ચાલતી કારમાં હાર્ટ એટેકથી મોત, ધારાસભ્ય સતત પાંચમી વખત ચૂંટાયા હતા
આજે સવારે ગોલાના ધારાસભ્ય અરવિંદ ગિરીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. તેઓ લખનૌમાં પાર્ટીની...