હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्य जिला शिक्षा अधिकारी होंगी सुशीला करनाणी
टोंक.जिले मे मुख्य जिला शिक्षा अधिकारी के रिक्त चल रहे पद का अतिरिक्त कार्यभार सुशीला करनाणी को...
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
વલભીપુર શહેરના શિવાલય કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
વડોદરા માં પ્રેમિકાને મળવા ગયેલા યુવકનું શંકાસ્પદ મૃત્યુ નિપજતા નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
વડોદરા માં પ્રેમિકાને મળવા ગયેલા યુવકનું શંકાસ્પદ મૃત્યુ નિપજતા નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
भाजप कार्यकर्त्यांना खुश करत Chandrakant Patil यांचा Ajit Pawar यांना झटका | Maharashtra Times
भाजप कार्यकर्त्यांना खुश करत Chandrakant Patil यांचा Ajit Pawar यांना झटका | Maharashtra Times