સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews
काय ते शहाजी बापू, काय तो मावा, समदं वास मारतंय
सोलापूर - काय ते शहाजी बापू पाटील काय त्यांच्या तोंडात मावा, बाजूला बसल्यावर समदं वास मारतंय, अशा...
શું હાર્દિક પંડયા અને મહીકા શર્માએ સગાઈ કરી લીધી?
indian cricket team: મહિકા શર્મા અને હાર્દિક પંડ્યાએ કરી લીધી સગાઈ? ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ!...
Delhi: निर्माणाधीन एक इमारत के गड्ढे में गिरे तीनों मजदूरों की मौत, शव बरामद | Vasant Vihar | AajTak
Delhi: निर्माणाधीन एक इमारत के गड्ढे में गिरे तीनों मजदूरों की मौत, शव बरामद | Vasant Vihar | AajTak