ફરિયાદી અયુબખાન મહેબૂબખાન પઠાણના જણાવ્યા અનુસાર જમીનના ભાગ પાડવા બાબતે ફિરોઝખાન વારંવાર ઝઘડા કરતો હતો. અયુબખાન બપોરના સુમારે જમીન ખેેડતા હતા ત્યારે ફિરોજખાન પઠાણ પુત્ર મોઈનખાન પત્ની સાયરાબાનું આવી ગમે તેવી ગાળો બોલી ઝઘડો કરતા ભાઈ ફરીદખાને ઝઘડો નહીં કરવા જણાવતા ફિરોજ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીદખાનને માથાના પાછળના ભાગે તેમજ કમરના ભાગે પાઇપ મારી હતી અયાજખાન છોડાવવા પડતા મોઈનખાને ધારિયાનો લાકડાનો હાથો માથામાં પાછળના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. અયુબખાન છોડાવવા પડતા તેમને પણ ફિરોજે પાઇપની જાપોટો જમણા હાથે કાંડા ઉપર મારી હતી. ત્રણેયનું ઉપરાણું લઈને ઈરફાનખાન સિતાબખાન પઠાણ અને પરવેેજખાન અલેફખાન પઠાણ આવી પહોંચ્યા હતા અને અયાાખાાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસા શહેર પોલીસ દ્વારા પેસેન્જર વાહનો ની માહિતી એકત્રિત કરી, મુસાફરો ઓળખી શકે તે માટે વાહનો પર નંબર ના સ્ટીકર લગાડ્યા..
ડીસા શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ કરવામાં...
બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી
ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા...
कुमारी शैलजा का मोदी सरकार पर हमला, बोलीं- कांग्रेस की पूर्ण बहुमत से बनेगी हरियाणा में सरकार
कांग्रेस सांसद कुमारी शैलजा ने हरियाणा के फतेहाबाद में चुनावी जनसभा को संबोधित करते हुए कांग्रेस...
राष्ट्रवादीचे प्रदेशाध्यक्ष आ.जयंतराव पाटील सोमवारी परभणी जिल्हा दौऱ्यावर
परभणी(प्रतिनिधी)राष्ट्रवादीचे प्रदेशाध्यक्ष माजी जलसंपदा मंत्री आमदार जयंतराव पाटील सोमवारी...
સુરભી ગૌશાળા ખાતે વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો
સુરભી ગૌશાળા ખાતે વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો