ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના કર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ગોમતીપુર વોર્ડ ના  યુવા મોરચાના પ્રમુખ પવનભાઈ તોમર ઉપર છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરતા  ગંભીર રીતે ઘાયલ તેમને શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.