દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ઉપલી મોહબુડી પાસે આવેલા આસનબાર વિસ્તારના જંગલમાં વાસ કાપવા માટે જાતરિયાભાઈ નવસાભાઈ વસાવા ગયા હતા તે સમયે ત્યાં દિનેશભાઈ અજમાંભાઈ વસાવા તથા અન્ય કેટલાક ઈસમો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદી વાવાઝોડું અને આકાશી વીજળીના ચમકારા ના અવાજ થતાં જાતરિયાભાઈ વસાવા તથા ખેતરમાં કામ કરી રહેલા ઘરના માણસો ખેતરમાં આવેલા કાચા ઝૂંપડામાં સંતાઈ ગયા હતા તથા કાલિદાસભાઈ દવલિયાભાઈ વસાવા ઝુંપડા નજીક આવેલા સાગના ઝાડ નીચે સંતાઈ ગયા હતા તે સમય દરમિયાન અચાનક વાવાઝોડા અને વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી નો ભડાકો થતા આકાશી વીજળી પડા ઉપર પડતાં ઝૂંપડામાં રહેલા (1) બાજુબેન અમરસિંગભાઈ વસાવા તથા (2) દિનેશભાઈ અજમાભાઈ વસાવા નાઓને ગંભીર ઈજા થતાં તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે તથા અન્ય (3) અજમાભાઈ નવસાભાઈ વસાવા (4) મનિષાબેન જાતરીયાભાઈ વસાવા (5) બારકીબેન દિનેશભાઈ વસાવા (6) વંતીબેન અજમાભાઈ વસાવા (7) ઠુંગાબેન ડુઅલયાભાઈ વસાવા નાઓને નાની-મોટી ઇજા પહોંચતા તેઓને સરકારી હોસ્પિટલ દેડયાપાડા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સદર ઘટનાની જાણ દેડિયાપાડા પોલીસ સ્ટેશન થતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ મહાનગરપાલિકા વિભાગમાં વિભાગ દ્વારા ફ્રુડ સેફ્ટી માટે ખાણીપીણી તપાસ કરી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ - મવડી...
मणिपुर में फिर हिंसा भड़की, जिरीबाम में 5 की मौत:इंफाल में मणिपुर राइफल्स हेडक्वार्टर पर भीड़ का हमला
मणिपुर के मोइरांग में पूर्व CM के घर पर हमले के अगले दिन शनिवार (7 सितंबर) को एक बार फिर हिंसा...
নামৰূপ সাৰ কাৰখানা ব্যক্তিগত কৰণৰ বিৰোধিতা কৰি গোলাঘাট চিপিআইৰ প্ৰধানমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ
নামৰূপ সাৰ কাৰখানা ব্যক্তিগত কৰণৰ বিৰোধিতা কৰি গোলাঘাট চিপিআইৰ প্ৰধানমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ
...
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
...
યોગી આદિત્યનાથને 3 દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, યુપી-112માં વોટ્સએપ નંબર પર મોકલાયો મેસેજ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ત્રણ દિવસમાં બોમ્બની ધમકી મળી છે. ધમકી આપનાર...