અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ તેમજ અવાળા ગામ ખાતે બે ગામોમાં ગામલોકોની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈડ ગુજરાત પ્રપ્રમુખ તેમજ ભાજપના કાર્યકર નરેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તેમજ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાન નરેશ રાણાનું ગામના આગેવાનો એ ઢોલ તેમજ ફલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ નરેશભાઈ રાણાએ અલગ અલગ દેવ સ્થાને દર્શન કર્યા હતા તેમજ નરેશ રાણા દ્વારા વધુ માં જણાવ્યું હતું કે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવા મા આવે છે તે લાભો લોકો ને મળે તેવી માહિતી લોકો ને આપવામાં આવી હતી તેમજ ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણી મા કમળ ના નિશાને વોટ આપી દાંતા વિધાનસભાના કમળ ખીલે તેવી લોકોને આહવાન કર્યું હતું તેમજ ગામલોકો પણ નરેશભાઈ રાણા ને આગળ વધી ને ભાજપ સરકાર તેમજ લોકો ને પણ પડતી મૂશ્કેલી ને માહિતી આપવામાં આવે તેમજ ભાજપ સરકાર ને મજબુત બનાવવા માટે લોકો એ નરેશભાઈ રાણા ને આગળ વધવા માટે આહવાન કર્યું હતું તેમજ આ બે ગામો માં બેઠક શાંતિ પુર્વક યોજાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માળી સમાજના ૨૨માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
માળી સમાજના ૨૨માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
નવસારી: નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર એક લક્ઝરી કારમાં લાગી આગ
નવસારી: નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર એક લક્ઝરી કારમાં લાગી આગ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની...
રાજુલા વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી ની ટીકીટના મજબૂત દાવેદારી માટે શુકલભાઈ બલદાણીયા દ્વારા રાજુલા મહુવા આહિર સમાજ ના આગેવાનો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુ
માત્ર ગણતરી ની કલાકમાં ટેલિફોનીક સંદેશાથી એક-એક આગેવાન પચાશ લોકોને લાવી શકે અને ધારે તે રીતે...