અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ તેમજ અવાળા ગામ ખાતે બે ગામોમાં ગામલોકોની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈડ ગુજરાત પ્રપ્રમુખ તેમજ ભાજપના કાર્યકર નરેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તેમજ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાન નરેશ રાણાનું ગામના આગેવાનો એ ઢોલ તેમજ ફલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ નરેશભાઈ રાણાએ અલગ અલગ દેવ સ્થાને દર્શન કર્યા હતા તેમજ નરેશ રાણા દ્વારા વધુ માં જણાવ્યું હતું કે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવા મા આવે છે તે લાભો લોકો ને મળે તેવી માહિતી લોકો ને આપવામાં આવી હતી તેમજ ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણી મા કમળ ના નિશાને વોટ આપી દાંતા વિધાનસભાના કમળ ખીલે તેવી લોકોને આહવાન કર્યું હતું તેમજ ગામલોકો પણ નરેશભાઈ રાણા ને આગળ વધી ને ભાજપ સરકાર તેમજ લોકો ને પણ પડતી મૂશ્કેલી ને માહિતી આપવામાં આવે તેમજ ભાજપ સરકાર ને મજબુત બનાવવા માટે લોકો એ નરેશભાઈ રાણા ને આગળ વધવા માટે આહવાન કર્યું હતું તેમજ આ બે ગામો માં બેઠક શાંતિ પુર્વક યોજાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुतिन और रूस से दोस्ती अटूट... ये अमर प्रेम की कहानी है...', मॉस्को में बोले PM मोदी।
प्रधानमंत्री नरेंद्र मोदी रूस के दो दिनों के दौरे पर हैं. वह सोमवार को मॉस्को पहुंचे थे जहां रूसी...
कोण आहेत खाटुश्याम; का उभारल जातयं लातूरात १७ हजार चौरस फुटावर ५५ फुट उंच मंदिर @ltnnewsnetwork
कोण आहेत खाटुश्याम; का उभारल जातयं लातूरात १७ हजार चौरस फुटावर ५५ फुट उंच मंदिर @ltnnewsnetwork
વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરણી ખાતે સામવેદી શ્રાવણી પવૅ બળેવ યજ્ઞોપવિત નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી મોઢ બ્રાહ્મણ સેવા સમાજ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરણી ખાતે સામવેદી શ્રાવણી...
મોહનસિંહ રાઠવા.. જીવન ની સફર અને રાજકીય કારકિર્દી ભાગ-1 | Chhotaudepur | Mohansinh Rathva |Biography
મોહનસિંહ રાઠવા.. જીવન ની સફર અને રાજકીય કારકિર્દી ભાગ-1 | Chhotaudepur | Mohansinh Rathva |Biography
વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં પડ્યું ગાબડું || JKS NEWS
વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં પડ્યું ગાબડું || JKS NEWS