હારીજ ના દાતારવાડા ગામેં જોગણીમાતા ના ટોડા મા યજ્ઞ યોજાયો

હારીજતાલુકાના દાતારવાડા ગામે જોગણીમાતા ના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો

સમગ્ર ગ્રામ ના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સમસ્ત ગામલોકો સાથે મડી તેવોના દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું