સારો વરસાદ પડતાં હાઈવે અને નાના-મોટા ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે અને વરસાદના કારણે રસ્તાઓની બન્ને બાજુ ગાંડા બાવળોએ ડેરો જમાવતાં મુશ્કેલીમાં વધારો થયો છે. ભુજ-ભચાઉ વાયા દુધઈ સ્ટેટ હાઈવે સારા વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓમાં ખાડા જોવા મળે છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં માતાના મઢના પદયાત્રીઓની પણ ભચાઉ-ભુજ વાયા દુધઈ હાઈવે પર સારી ટ્રાફિક રહે છે માટે તંત્ર દ્વારા જો રસ્તાની સાઈડોમાં જે બાવળ ઊગી નીકળ્યા છે તેનું નિકંદન કરવાની જરૂર છે, જેથી પદયાત્રીઓને ચાલવામાં તકલીફ ન પડે. દુધઈથી કોટડા વચ્ચે રસ્તાની બાજુમાં હાઈવે પર ખાતરના ઢગલા જોવા મળે છે. નવાગામ પુલને કોની નજર લાગી છે તે સમજાતું નથી. વારંવાર નવાગામનો પુલ બિસમાર બની જાય છે. અત્યારે આ બન્ને બાજુથી રસ્તાઓ ઉપર આડશ મૂકી દેવામાં આવ્યા છે. બાજુમાં નાના પુલ પરથી વાહનની અવર-જવર થાય છે, જ્યારે પદયાત્રીઓ ક્યા રસ્તેથી ચાલશે તે સમજાતું નથી. માટે હાલ નવરાત્રિ મહોત્સવ શરૂ થતાં પહેલાં ગુજરાત-કચ્છથી પગપાળા જતાં પદયાત્રીઓને આ રસ્તાઓ ઉપર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી માર્ગ-મકાન વિભાગ, વનતંત્ર દ્વારા આ રસ્તાઓનું નિરાકરણ થાય તેવું હાઈવે પર આવતા ગામોના લોકો કહી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉન્નાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ગંગા ઘાટ પર સાત વ્યક્તિ ડૂબ્યા, બેનાં મોત બેની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે.
જેમાં...
Bhajan Lal Sharma New CM Of Rajasthan: कौन हैं Rajasthan के नए CM? | Vasundhara Raje | Rajasthan CM
Bhajan Lal Sharma New CM Of Rajasthan: कौन हैं Rajasthan के नए CM? | Vasundhara Raje | Rajasthan CM
पीएम सूर्यघर मुफ्त बिजली योजना के शिविर का आयोजन
बाड़मेर. केन्द्र सरकार की महत्वपूर्ण योजना पीएम सूर्यघर मुफ्त बिजली योजना के प्रति उपभोक्ताओं को...
The JCB Prize for Literature announces its jury for the 6th year
As it enters its 6th year, one of India’s most coveted literary awards, the JCB Prize for...
BANASKATHA // બીપરજોય વાવાઝોડા ની તબાહી વચ્ચે 108 ની ટીમે રસ્તામાં પડેલા તોતિંગ વૃક્ષ સાધનો વડે કાપી ને દર્દી સુધી પહોંચ્યા..
ગુજરાત ભર મા બિપરજોય વાવાઝોડા એ તબાહી મચાવી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગુજરાત...