સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  श्री रक्तदंतिका माताजी मंदिर सथूर में लुटपाट करके पुजारीयो के साथ मारपीट करके सोने चाँदी के जेवरात व पैसे लुटने वाला 25,000/- रुपये का ईनाम आरोपी शिवा बाछड़ा बापर्दा गिरफ्तार। 
 
                      जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने बताया की दिनाक 18-09-2023 को मध्य रात्री में श्री...
                  
   Anuj Singhal On Nifty IT: 3 दिन में 1800 Point की रैली, क्या खेल IT Sector में आ रहा नज़र? 
 
                      Anuj Singhal On Nifty IT: 3 दिन में 1800 Point की रैली, क्या खेल IT Sector में आ रहा नज़र?
                  
   Bihar: हिंसा को लेकर बिहार विधानसभा में भाजपा का हंगामा, बिफरे अध्यक्ष बोले- जनता ने आपको ढोल बजाने भेजा है? 
 
                      बिहार विधानसभा के बजट सत्र का आज अंतिम दिन है। बुधवार सुबह 11 बजे से प्रश्नकाल से सदन की...
                  
   বঙাইগাঁও শোধনাগাৰৰ উদ্যোগত একাদশ বিশ্ব গঁড় দিৱস উদযাপন 
 
                      আজি একাদশ বিশ্ব গঁড় দিৱস ৷ ভাৰতীয় তেল নিগমৰ অধীনৰ বঙাইগাঁও শোধনাগাৰে এই উপলক্ষে আজি দিনজোৰা...
                  
   અમદાવાદ જયપુર ની ટ્રેન ની મંજૂરી હોવા છતાં ચાલુ ના થતા લોકોમાં નારાજગી. 
 
                      *1 નવેમ્બર 2022 થી અસારવા ઉદેપુર અને અસારવા જયપુર ની ટ્રેનો ચાલુ થવાનું ઓફિશ્યિલી ડિકલેર કરેલ...
                  
   
  
  
  
  
  