સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुणे शहर पोलिसांनी दोघांना केले तडीपार
वाघोली येथील दत्ता गायकवाड यास दोन वर्षासाठी तर चेतन देवकुळे यास एक वर्षासाठी परिमंडळ ४ चे...
છોટાઉદેપુર ટીંબી-આમરોલીને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું
છોટાઉદેપુર ટીંબી-આમરોલીને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું
Jerome Powell’s Speech Big Impact | Top Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Bond Yield
Jerome Powell’s Speech Big Impact | Top Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? |...
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News
অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন স্বাস্থ্য মন্ত্ৰী। প্ৰতিক্ৰিয়া চি পি আই এম এলৰ
অসম অৰুণাচল সীমান্ত পৰিদৰ্শন অসম চৰকাৰৰ স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্ত কেন্দ্ৰ কৰি প্ৰতিক্ৰিয়া চি...