સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Reliance-Disney Merger | मर्जर डील के बाद Reliance के Stock में कितने उछाल की उम्मीद? |Breaking News
Reliance-Disney Merger | मर्जर डील के बाद Reliance के Stock में कितने उछाल की उम्मीद? |Breaking News
સુરતમાં પાટીદાર શહીદ દિવસ નિમિત્તે પાસ દ્રારા કાઢવામાં તિંરગા યાત્રા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માંડ 3 મહિના બાકી રહ્યા છે તમામા રાજ્કીય પક્ષો ફૂલ એકશનમોડમાં...
ಬೆಂಗಳೂರಿನ ನಯನ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಶ್ರೀ ಆಧ್ಯ ಫೌಂಡೇಷನ್ ವತಿಯಿಂದ "ಕಾರ್ತಿಕೋತ್ಸವ ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ ಸಂಭ್ರಮ - 2023" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ನವೆಂಬರ್ 12, 2023
ಬೆಂಗಳೂರಿನ ನಯನ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಶ್ರೀ ಆಧ್ಯ ಫೌಂಡೇಷನ್ ವತಿಯಿಂದ "ಕಾರ್ತಿಕೋತ್ಸವ ಕನ್ನಡ...
સિહોર તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન
સિહોર તાલુકાના રાજપરા, ખાખરીયા, ભડલી, રબારીકા, ધ્રપકા, ખાંભા, સાગવાડી, જુના જાળિયા, કાજાવદર,...
मणिपुर में फिर हिंसा भड़की, जिरीबाम में 5 की मौत:इंफाल में मणिपुर राइफल्स हेडक्वार्टर पर भीड़ का हमला
मणिपुर के मोइरांग में पूर्व CM के घर पर हमले के अगले दिन शनिवार (7 सितंबर) को एक बार फिर हिंसा...