સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election Commission News: विपक्ष के आरोपों पर चुनाव आयोग ने कहा- शक का कोई इलाज नहीं
Election Commission News: विपक्ष के आरोपों पर चुनाव आयोग ने कहा- शक का कोई इलाज नहीं
মাতৃভাষাৰ বিদ্যালয় সমুহৰ আন্তঃগাঁথনি উন্নয়নৰ লগতে প্ৰাক-প্ৰাথমিক শ্ৰেণী খোলক-সমুজ্বল ভট্টাচাৰ্য্য
#মাতৃভাষাৰ বিদ্যালয় সমুহৰ আন্তঃগাঁথনি উন্নয়নৰ লগতে প্ৰাক-প্ৰাথমিক শ্ৰেণী খোলক-সমুজ্বল...
પાટણના નાયતામાં ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇક સવારને ટક્કર મારતા યુવકનું મોત
પાટણના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા...
સુરેન્દ્રનગરના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું
સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો....
পশ্চিম কাৰ্বিআংলং জিলাৰ ডংকামকামত বিজ্ঞান ভিওিক প্ৰদৰ্শনী সম্পন্ন।৩০খন শিক্ষানুষ্ঠান ৰ ৭৫গৰাকী ছাত্ৰ ছাত্ৰী ৰ অংশগ্ৰহন।
পশ্চিম কাৰ্বীআংলং জিলাৰ ডংকামকাম উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ত অসম বিজ্ঞান আৰু প্ৰযুক্তিবিদ্যা...