સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદમાં સ્કોર્પિયો જીપની ટક્કરથી સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત
થરાદના ડેલ ગામનો યુવક પત્નીને સોમવારે સવારે થરાદમાં આંગણવાડીની મિટીંગમાં મૂકવા આવ્યા હતા. ત્યારે...
बिहार में जब से सीएम नीतीश कुमार ने NDA का साथ छोड़ महागंबधन के साथ आगे बढ़ने का मन बनया है
बिहार में जब से सीएम नीतीश कुमार ने NDA का साथ छोड़ महागंबधन के साथ आगे बढ़ने का मन बनया है तब से...
जीएमए के व्यापारियो को भाजपा शहर कोटा ने किये तिरंगे वितरण
कोटा की व्यापारिक संस्था जनरल मर्चेंट्स एसोसिएशन के कार्यक्रम में माननीय प्रधानमंत्री श्री...
শ্ৰী শ্ৰী দক্ষিণপাট সত্ৰত কাতিমহীয়া বন্তি প্ৰজ্বালনৰ সামৰণি
শ্ৰী শ্ৰী দক্ষিণপাট সত্ৰত কাতিমহীয়া বন্তি প্ৰজ্বালনৰ সামৰণি
કમોસમી પડેલા વરસાદ ને લઈ ને ખેતીના પાકમાં વ્યાપક નુકશાન જ્યારે ખેડૂતો દ્વારા મામલતદાર ને નુકશાન બાબતે આવેદન
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને વવાજોડા બાબતે તારીખ 03.03.2023 થી તારીખ...