પાટણ રાધનપુર 

 

રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન શ્રી ડો કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર રાધનપુર વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોને થયું ભારે તેનું સર્વે કરાવ્યું વળતર આપવાની કરી માંગણી

 

 

 

 

 પાટણ જિલ્લા રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લા કલેકટરની અને કુરશી મંત્રીને પત્ર લખીને રાધનપુર વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન ની સર્વે કરાવી વળતર આપવાની પત્ર લખીને માગણી કરી હાલ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઉપર આવેલી આફતમાં મદદરૂપ બનવા પત્ર લખીને ચેરમેન શ્રી એ કરી માંગણી