વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનાં આંટાફેરા વધી ગયા છ. ફુલગ્રામમાં દીપડાએ નીલગાય, ભુંડનાં મારણ કરતા ખડૂતો ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.વઢવાણ તાલુકાનાં રામપરા, નાવિયાણી, નડાળા, સહિતનાં ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાએ દેખા દેતા ખેડુતો અને ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ હતી. ત્યારે રવિવારે વઢવાણ તાલુકાનાં જ ફુલગ્રામમાં આવી ચડેલા દીપડાએ એક નીલગાય, બે ભુંડ અને એક શ્ર્વાનનું મારણ કરતા ગ્રામજનો, ખેડુતોમાં અરેરાટી સાથે ફફડાટનો માહોલ સર્જાયો છે. એકબાજુ વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. બીજી બાજુ વઢવાણ તાલુકાના ગામડાઓમાં દીપડાનાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે રોજમદારો અને આર.એફ.ઓ. દ્વારા હાલ દીપડાના સગડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Reliance Dividend Shares | Q4 Results Prediction |कैसे रहेंगे इस बार के RIL के नतीजें?|Mukesh Ambani
Reliance Dividend Shares | Q4 Results Prediction |कैसे रहेंगे इस बार के RIL के नतीजें?|Mukesh Ambani
ડીસામાં જ્વેલર્સ માલિકને લૂંટવાનુ કાવતરું રચવાના ગુનામાં વધુ એક આરોપીની અટકાયત
ડીસામાં જ્વેલર્સ માલિકને લૂંટવાનુ કાવતરું રચવાના ગુનામાં વધુ એક આરોપીની અટકાયત
Udhayanidhi Stalin के बयान से भड़के Paramhans Acharya, बोले- सिर काट के लाने वाले को देंगे | Hindu
Udhayanidhi Stalin के बयान से भड़के Paramhans Acharya, बोले- सिर काट के लाने वाले को देंगे | Hindu
ઉપલેટા : ડો.ભીમરાવ આંબેડકરની 132 મી જયંતિની પૂર્ણાવર્તીની ઉજવણી | SatyaNirbhay News Channel
ઉપલેટા : ડો.ભીમરાવ આંબેડકરની 132 મી જયંતિની પૂર્ણાવર્તીની ઉજવણી | SatyaNirbhay News Channel
દાહોદ જિલ્લામાં કુલ છ બેઠક પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો ના નામ જાહેર કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે...