હારીજ તાલુકાના અડીયા ગામના યુવાન ઉદય જાલેરા જેઓ ઘણા સમયથી લોકોને બ્લડની સેવા અવિરત કાર્ય કરી રહ્યા છે તયારે હારીજ તાલુકામા જરૂરિયાત લોકોને બ્લડ પૂરું પાડનાર લડાયક યોધ્ધા ઉદય જાલેરા સદારામ બ્લડ સમિતિના માધ્યમ કોરોના કાળમાં 300 જેટલી પ્લાઝ્મા બોટલો ડોનેટ કરાવી લોકોને નવજીવન આપ્યું છે તાલુકામાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાવી જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં પાટણ એચ કે વોલીનેટરી બ્લડ બેંક ખાતે ઉત્સાહી યુવાનોને સાથે રાખી 33 બ્લડ બોટલ ડોનેટ કરી લોકોને નવ જીવન આપવાનો એક પ્રયાસ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah ने देवघर में नैनो यूरिया संयंत्र की रखी आधारशिला, 450 करोड़ रुपये की लागत से प्लांट और टाउनशिप का होगा निर्माण
केंद्रीय गृह मंत्री अमित शाह ने शनिवार को झारखंड के देवघर में एक नैनो यूरिया संयंत्र की आधारशिला...
Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय?
Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय?
પાણી રોકવા સરકારે બાંધાવ્યા બંધારા, બંધારા બાંધવાનો હેતુ સરકારનો સિદ્ધ ન થયો | VTV Gujarati
પાણી રોકવા સરકારે બાંધાવ્યા બંધારા, બંધારા બાંધવાનો હેતુ સરકારનો સિદ્ધ ન થયો | VTV Gujarati
Covid-19 Vaccination: कोरोना वैक्सीन नहीं, इन वजहों से गई थी लोगों की जानें; ICMR ने रिसर्च में किया ये दावा
नई दिल्ली। देश में कोरोना महामारी के कारण हजारों लोगों को अपनी जान गंवानी पड़ी थी, जिसके...