હારીજ તાલુકાના અડીયા ગામના યુવાન ઉદય જાલેરા જેઓ ઘણા સમયથી લોકોને બ્લડની સેવા અવિરત કાર્ય કરી રહ્યા છે તયારે હારીજ તાલુકામા જરૂરિયાત લોકોને બ્લડ પૂરું પાડનાર લડાયક યોધ્ધા ઉદય જાલેરા સદારામ બ્લડ સમિતિના માધ્યમ કોરોના કાળમાં 300 જેટલી પ્લાઝ્મા બોટલો ડોનેટ કરાવી લોકોને નવજીવન આપ્યું છે તાલુકામાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાવી જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં પાટણ એચ કે વોલીનેટરી બ્લડ બેંક ખાતે ઉત્સાહી યુવાનોને સાથે રાખી 33 બ્લડ બોટલ ડોનેટ કરી લોકોને નવ જીવન આપવાનો એક પ્રયાસ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kotak Mahindra Bank Shares Downfall | Management में होंगे बड़े बलदाव, आगे क्या? | KVS Manian Resigns
Kotak Mahindra Bank Shares Downfall | Management में होंगे बड़े बलदाव, आगे क्या? | KVS Manian Resigns
Google पर ये चीज सर्च करना पहुंचा सकता है जेल! भूलकर भी न करें गलती
Google Safety Tips गूगल सर्च हमारी लाइफ का अहम हिस्सा बन गया है। किसी भी चीज के बारे में जानकारी...
જૂનાગઢ: રહેણાંક સ્થાન પર સિંહ જોવા લોકોમાં ભયનો માહોલ
જૂનાગઢ: રહેણાંક સ્થાન પર સિંહ જોવા લોકોમાં ભયનો માહોલ
ભાજપના સમયમાં મોંઘવારી, બેરોજગારી અને બેકારીનું દૂષણ ઉધઈની જેમ ઘર કરી ગયું છેઃ કોંગ્રેસ
અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દલિત સંમેલનમાં જણાવ્યું કે, મેં ધારાસભ્ય તરીકેની મારી...
Bharat Jodo Nyay Yatra: क्या मणिपुर से शुरू नहीं होगी 'भारत जोड़ो न्याय यात्रा'? राज्य सरकार ने नहीं दी मंजूरी
इंफाल। कांग्रेस ने बुधवार को दावा किया कि मणिपुर सरकार ने उस स्थान के लिए अपनी मंजूरी देने...