કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ને કલ્યાણપુર મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે યોજનાનો લાભ મેળવવા ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં હયાતીની ખરાઈ કલ્યાણપુર મામલતદાર કચેરીએ કરવાની રહેશે. જો હયાતીની ખરાઈ નહિ કરાવે તો તો યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ અને લાભાર્થી હયાત નથી તેમ માનવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#vp #bharuch #election2022 ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે ભરૂચ ખાતે 5 બેઠકોની યોજાશે મતગણતરી.
#vp #bharuch #election2022 ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે ભરૂચ ખાતે 5 બેઠકોની યોજાશે મતગણતરી.
હાર્દિક પટેલે જેમને જનરલ ડાયર કહ્યા, દિવાળીના દિવસે તેમના ત્યાં ગિફ્ટ લઈ જવી પડી - Prashant Dayal
હાર્દિક પટેલે જેમને જનરલ ડાયર કહ્યા, દિવાળીના દિવસે તેમના ત્યાં ગિફ્ટ લઈ જવી પડી - Prashant Dayal