કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ને કલ્યાણપુર મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે યોજનાનો લાભ મેળવવા ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં હયાતીની ખરાઈ કલ્યાણપુર મામલતદાર કચેરીએ કરવાની રહેશે. જો હયાતીની ખરાઈ નહિ કરાવે તો તો યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ અને લાભાર્થી હયાત નથી તેમ માનવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે તમે Geyser નો ઉપયોગ કરી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો | DPNEWS
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે તમે Geyser નો ઉપયોગ કરી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો | DPNEWS
Old Vehicle: केन्द्र का बड़ा फैसला- 15 साल पुरानी गाड़ियों का रजिस्ट्रेशन होगा रद्द
केन्द्र की मोदी सरकार ने देश में बढ़ते प्रदूषण की रोकथाम को लेकर बड़ा फैसला लिया है. मोदी सरकार...
Full Bulletin | 19.09.2022 | Raftaar Marathi Media
Full Bulletin | 19.09.2022 | Raftaar Marathi Media
થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકરનું એટેક આવતા મોત નીપજ્યું
થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ...
গ্লোবেল হাংগাৰ ইণ্ডেক্সত পুনৰ এবাৰ অৱনমিত হ’ল ভাৰত
চলিত বৰ্ষৰ গ্লোবেল হাংগাৰ ইণ্ডেক্সত পুনৰ এবাৰ অৱনমিত হ’ল ভাৰত। ১২১খন দেশৰ ভিতৰত ভাৰতে লাভ...