કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ને કલ્યાણપુર મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે યોજનાનો લાભ મેળવવા ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં હયાતીની ખરાઈ કલ્યાણપુર મામલતદાર કચેરીએ કરવાની રહેશે. જો હયાતીની ખરાઈ નહિ કરાવે તો તો યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ અને લાભાર્થી હયાત નથી તેમ માનવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીઆપટ્ટણ ગામે શ્રી સાત માતાજીના મંદીરે યજ્ઞનુ આયોજન
લુણાવાડા તાલુકાના ડીઆપટ્ટણ ગામમાં 15 જેટલા મંદિર આવેલા છે જેમાંનું એક અતિ પ્રાચીન સાત માતાજી...
आठरा वर्षीय युवकांची गळफास घेऊन आत्महत्या, "पैठण तालुक्यातील पारुंडी तांडा येथील घटना"
आठरा वर्षीय युवकांची गळफास घेऊन आत्महत्या,
"पैठण तालुक्यातील पारुंडी तांडा येथील घटना"
पाचोड विजय...
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા નગરપાલીકામા જ્ઞાતીના બિનહરીફ ચુંટાયેલા મહિલા કાઉન્સિલર નુ સન્માન કરાયુ.
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા ભાઈબીજના દિવસે જ્ઞાતીના મીલન સમારોહમાં કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭...
મેટ્રોમાં મુસાફરી કરવા તૈયાર થઈ જાઓઃ PM મોદી નવરાત્રિ પર ગુજરાતને આપશે મોટી ભેટ
પબ્લિક ટ્રાન્સપોર્ટને લઈને અમદાવાદના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. મેટ્રો રૂટના તબક્કા-1નું...