કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ને કલ્યાણપુર મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે યોજનાનો લાભ મેળવવા ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં હયાતીની ખરાઈ કલ્યાણપુર મામલતદાર કચેરીએ કરવાની રહેશે. જો હયાતીની ખરાઈ નહિ કરાવે તો તો યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ અને લાભાર્થી હયાત નથી તેમ માનવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણાનો પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન ચૌધરી રાષ્ટ્ર કક્ષાએ ટેબલ ટેનિસ રમશે
મહેસાણા : મહેસાણા એમટી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન ચૌધરી પંજાબના જલંધર ખાતે 15મી...
Apple ने iPhone यूजर्स के लिए लॉन्च किया Final Cut Camera एप, मिलेंगे प्रोफेशनल कैमरा कंट्रोल
Apple ने आखिरकार iPhone यूजर्स के लिए Final Cut Camera एप रिलीज कर दिया है। इस एप की मदद से...
यातायात शाखा के कार्यालय में स्पेक्टिकल कोबरा का रेस्क्यू किया
उपवन संरक्षक रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी संजीव शर्मा के निर्देश पर युधिष्ठिर मीणा ने सदर...
બનાસકાંઠા કલેક્ટર નો બનાસવાસી ઓને સંદેશ.
બનાસકાંઠા કલેક્ટર નો બનાસવાસી ને સંદેશ.
કોંગ્રેસ છોડ્યા પછી આનંદ શર્માએ કહ્યું, ‘અમે રાહુલનું રાજીનામું માંગ્યું ન હતું,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ બુધવારે ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક પરિવર્તન લાવવાની વાત કરી...