સિહોર તાલુકા હેલ્થ કચેરી ખાતે એસ.બી.સી.સી. કમિટીની બેઠક મળી લોકોનું વલણ બદલવાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.આઇ.ઇ.સી. ઓ તથા સહાયક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણીકુમાર, તાલુકા લાયઝન આર.સી.એચ.ઓ. ડો. કોકીલાબેન સોલંકીની સૂચનાથી સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી શિહોર ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ માહિતી પ્રસારણ અધિકારીશ્રી અમિતભાઈ રાજ્યગુરુ અને હિરેનભાઈ મિસ્ત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લોકોનું વલણ બદલવાં માટે નિરંતર પ્રયાસો અને આરોગ્ય શિક્ષણ માટે આપણે શું કરી શકીએ તેની સમજણ આપવામાં આવી હતી. જિલ્લાના દરેક ગામમાં લોક આગેવાનો, ધાર્મિક નેતાઓ અને દૂધ મંડળી, રાશન શોપ ડીલર વગેરેને સાથે લઈને આરોગ્યલક્ષી માહિતી અને તેને સરળ, સહજ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકાય તે માટે એલ.બી.સી.સી. ની કમિટીની વાત સમજાવવામાં આવી હતી. આભાર વિધિ તાલુકા હેલ્થ સુપર વાઇઝરશ્રી અનિલભાઈ પંડિતે કરી હતી. આ બેઠકમાં સિહોર અને તેની આસપાસના આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola ला रहा एक नया Smartphone, 3 जुलाई को होगा लॉन्च?
मोटोरोला अपने भारतीय ग्राहकों के लिए Razr 50 Ultra लॉन्च कर रहा है। इस फोन की लॉन्च डेट 4 जुलाई...
পতাকা উওোলনেৰে ৪২তম্ বহাগী মেলাৰ শুভাৰম্ভ।
কন কন শিশু সকলৰ গীত নৃত্যৰে মুখৰিত বহাগী মেলাৰ বাকৰী।
২৯ এপ্ৰিলত দলীয়,বিহু নাচনী প্ৰতিযোগিতা।
৩০ এপ্ৰিলত বহাগী নিশাৰ মুখ্য আকৰ্ষণ সুবাসনা দত্ত আৰু সঙ্গী সকলৰ গীতৰ শৰাই।
ৰহা আঞ্চলিক বহাগী মেলা উদযাপন সমিতিৰ দ্বাৰা ৪২ তম্ বহাগী মেলা উদযাপন ৰ প্ৰস্তুতি চলাই থকাৰ লগতে...
বাৰাংহাটী কাৰাটে একাডেমিৰ বৰ্ষপুৰ্তি অনুষ্ঠান
কঞাঁ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বাৰাংহাটী কাৰাটে একাডেমিৰ প্ৰথম বৰ্ষপূৰ্তি অনুষ্ঠানটি আজি আবেলি সুদৰ্শন...
હાંસલપુર નજીક કાર પલ્ટી ખાઈ જતા એકનું મોત નીપજ્યું
હિંમતનગરથી ઈડર જતા રોડ પર આવેલ હાંસલપુર પાસેના સાંઈ મંદિર નજીકથી પસાર થતા એક કારના ચાલકે...