આજ રોજ ફતેપુરા તાલુકાના મોટીરેલપુર્વ ગામે પણદા ફળીયા અને તળગામ ગામ ફળીયા આમ બે અલગ અલગ જગ્યાએ ધનજીભાઈ બામણીયાની આગેવાનીમાં અને આપના સંગઠન મંત્રી શ્રી બલરાજભાઈ પરમારના આયોજનથી આમ આદમી પાર્ટીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ આ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટીના સક્રિય હોદ્દેદારો શક્તિસિંહ ચંદાણા, વિક્રમભાઈ ચરપોટ, ગણેશભાઈ બામણીયા, મોટીરેપૂર્વ પણદા ફળિયાના અગ્રણી સોમસિંગભાઈ પણદા, મોટીરેલપૂર્વ તળગામ ફળિયાના અગ્રણી બલરાજભાઈ પરમાર, તેમજ ગામના વરિષ્ઠ નાગરિકો તેમજ યુવા મિત્રોએ હાજરી આપી હતી. આકાશભાઈ ચંદાણાએ ગુજરાતમાં ઝાડુની સરકાર કેમ લાવવી તેની ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ સચિવ શ્રી જયેશભાઈ સંગાડાએ દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ કરેલા કાર્યોની અને કેજરીવાલે ગુજરાતની જનતાને આપેલી ગેરંટી વિશેની માહિતી આપી હતી. સાથે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ "ಶಕ್ತಿ ಯೋಜನೆ" ಗೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಚಾಲನೆ ನೀಡಿದರು.
ಬೆಂಗಳೂರಿನ ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಇಂದು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು "ಶಕ್ತಿ ಯೋಜನೆ"ಗೆ ಚಾಲನೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ...
ડીસાના વેળાવાપુરામાં જમીનના ભાગલાની અદાવતમાં ત્રણ શખ્સોએ પાંચ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ છરી અને...
2024 Bajaj Pulsar F250 और Pulsar RS200 को जल्द मिलेगा अपडेट, इन बदलावों के साथ हो सकती हैं लॉन्च
Bajaj ने बताया कि Pulsar N250 ब्रांड के लिए अधिक लोकप्रिय बिक्री मॉडल था यही कारण है कि उसने पहले...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભાગ:1 #pramukhswamimaharaj #psm100 #baps
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભાગ:1 #pramukhswamimaharaj #psm100 #baps
प्रोफेसर सीमा सिंह संस्कृति संरक्षण के लिए जागरूकता जरूरी।
जनपद जौनपुर में,प्रोफेसर सीमा सिंह संस्कृति संरक्षण के लिए जागरूकता जरूरी।मालूम होकि उत्तर प्रदेश...