સિહોર નગરપાલિકા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મંજૂર થયેલ રોસ્ટર મુજબ મંજુર થયેલ સેટઅપના પચાસ. ટકા સફાઈ કામદારોની જગ્યા ભરવાની સરકારે આપેલ મંજૂરી માં માત્ર ર૮ સફાઈ કામદારો ને ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ખરે ખર જે લોકો છેલ્લા રર રર વર્ષોથી સિહોર નગરપાલિકાના જુ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાઓ સાફ સફાઈ કરતા દલિત સમાજ ના કામદારોની જગ્યા એ નગરપાલિકાના સત્તાધીશો ના રાષ્ટ્રીય મળતીયાઓ ને સફાઈ કામદારો તરીકે ઓર્ડર આપવામાં આવ્યા જે વ્યક્તિ ઓના નામો નગરપાલિકાના સિનિયોરીટી લિસ્ટમાં હતા જ નહી તેવા ભાજપના નગરસેવકો ના સગા સંબંધીઓ ને તે લોકો સફાઈ કામદારો તરીકે ક્યારેય કામ કર્યું ના હોય તેવા લોકો ને સફાઈ કામદારો તરીકે ઓડૅર આપવામાં આવ્યા આ બાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તારીખ ર૬/9/ર૦રર ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ના અંગત સચિવ શ્રી ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી છેલ્લા રર-રર વર્ષથી ફીક્સ પગારમાં કામ કરતાં સફાઈ કામદારો ને કાયમી ઓડૅરો માં પણ પાંચ વર્ષે માટે ફિક્સ ના ઓર્ડરો મળ્યા આ તમામ સફાઈ કામદારો ને રરપ૦૦/ગુજરાત સરકાર ના કલાસ-૪ કમેંચારીઓ તરીકે ઓડર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિલકવાડા તાલુકાના એક ગામની પરીણીત મહિલાની મદદે પહોંચી 18 દિવસથી વિખૂટી પડેલી બાળકી નું માતા સાથે મેળાપ કરાવતી અભયમ ટીમ નર્મદા
તિલકવાડા તાલુકાના એક ગામની પરીણીત મહિલાની મદદે પહોંચી 18 દિવસથી વિખૂટી પડેલી બાળકી નું માતા સાથે...
মৰাণহাট হিমপাৰা গাঁৱত চুলাইৰ বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান
মৰাণহাট হিমপাৰা গাঁৱত চুলাইৰ বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান
સોજીત્રા જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયુ
સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન...
રાજકોટ જિલ્લા મંત્રી કોળી સમાજ માંથી રમાબેન મકવાણાએ દાવેદારી લઈને નારાજગી વ્યક્ત કરી
રાજકોટ જિલ્લા મંત્રી કોળી સમાજ માંથી રમાબેન મકવાણાએ દાવેદારી લઈને નારાજગી વ્યક્ત કરી
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટીડી એવોર્ડ 2022 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ 2022 કાર્યક્રમ યોજાયો
રાજ્યના સાંસ્કૃતિક...