આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में SP, IG की पावर कट, तुरंत नहीं कर पाएंगे पुलिसकर्मियों को सस्पेंड, लेना होगी DGP की परमिशन
राजस्थान में अब जिला एसपी, डीआईजी और आईजी किसी भी इंस्पेक्टर स्तर के अधिकारी को बिना अनुमति के...
एक्ट्रेस नीलू कोहली के पति हरमिंदर सिंह का निधन, बाथरूम में मिला शव
नई दिल्ली, मनोरंजन जगत से एक बार फिर से बुरी खबर सामने आ रही है। कई सीरियल्स और...
মা দুৰ্গাৰ আশীৰ্বাদ লবলৈ ভক্তৰ লানি নিছিগা শাৰী ডুমডুমা টাউন ফিল্ড খেলপথাৰৰ দুৰ্গা পূজা মণ্ডপত
মা দুৰ্গাৰ আশীৰ্বাদ লবলৈ ভক্তৰ লানি নিছিগা শাৰী ডুমডুমা টাউন ফিল্ড খেলপথাৰৰ দুৰ্গা পূজা মণ্ডপত।...
માણિભદ્રવીરના દર્શન અને પૂજન અર્ચન કરતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્ય
માણિભદ્રવીરના દર્શન અને પૂજન અર્ચન કરતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્ય
ಕರ್ನಾಟಕದ 'KSRTC'ಗೆ ಗೆಲುವು: ಕೇರಳದ ತಕರಾರು ಅರ್ಜಿ ತಿರಸ್ಕರಿಸಿದ ಕೋರ್ಟ್
ಬೆಂಗಳೂರು: ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ಸಂಸ್ಥೆ ಗೆ ಕೆ ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಹೆಸರು ಬಳಕೆಗೆ...