આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौसम विभाग का अलर्ट,महाराष्ट्र-राजस्थान में और बिगड़ सकते हैं हालात
उत्तर से दक्षिण भारत तक मानसून की बारिश से जनजीवन अस्तव्यस्त हो रखा है। मैदान से पहाड़ी इलाकों तक...
Lok Sabha Election 2024: Manoj Tiwari के खिलाफ Congress ने Kanhaiya Kumar को ही क्यों उतारा?
Lok Sabha Election 2024: Manoj Tiwari के खिलाफ Congress ने Kanhaiya Kumar को ही क्यों उतारा?
कमी कालावधीत जास्त उत्पादन देणाऱ्या पिकांच्या वाणाचा शेतकऱ्यांमध्ये प्रसार होणे आवश्यक -कृषी मंत्री अब्दुल सत्तार
परभणी,दि.24 : कमी कालावधीत येणाऱ्या आणि जास्त उत्पादन देणाऱ्या पिकांच्या वाणाचा शेतकऱ्यांमध्ये...
ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન | SatyaNirbhay News Channel
ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન | SatyaNirbhay News Channel
Reliance Jio ने नवंबर 2023 में जोड़े 34.47 लाख नए ग्राहक, Airtel ने भी हासिल की अच्छी वृद्धि
हर बार की तरह Reliance Jio ने नए ग्राहक जोड़ने के मामले में अन्य टेलीकॉम कंपनियों को बहुत पीछे...