આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले के ग्राम वासियों ने रामगंज बालाजी पर कट शुरू करने को लेकर जिला कलेक्टर को ज्ञापन दिया
जिले के ग्राम वासियों ने रामगंज बालाजी पर कट शुरू करने को लेकर जिला कलेक्टर को ज्ञापन दिया
Assam-Meghalaya Clash: मुकरोह को लेकर असम-मेघालय में छिड़ी जंग! CM बिस्वा के बाद संगमा ने ठोका दावा
शिलांग, असम के अपने समकक्ष के दावे को खारिज करते हुए मेघालय के मुख्यमंत्री कोनराड के....
આનંદના આંસુ: ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ઐતિહાસિક CWG ગોલ્ડ જીત્યો, ભાવુક થઈ ગયા – જુઓ
ટીમ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ટાર પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શનિવારે (6 ઓગસ્ટ)...
સલાયામાં મોહરમ નિમિતે શાંતિ સમીતીની બેઠક યોજાઈ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ...
વિરસદ ગામે સર્વોદય માનવ સેવા સમાજ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરાયું
બોરસદના વિરસદ ગામે સર્વોદય માનવ સેવા સમાજ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક અને સોજીત્રા...