સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coal India: 5500 करोड़ मुनाफे के बाद बंपर डिविडेंड का एलान, शेयर बाजार में लुढ़के कंपनी के शेयर
नई दिल्ली, बिजनेस डेस्क। सार्वजनिक क्षेत्र की कंपनी कोल इंडिया ने चौथी तिमाही के नतीजे जारी...
Kolkata Airport Waterlogging: तालाब बना कोलकाता एयरपोर्ट! VIDEO में पानी के बीच खड़े नजर आ रहे विमान
Kolkata Airport Waterlogging: तालाब बना कोलकाता एयरपोर्ट! VIDEO में पानी के बीच खड़े नजर आ रहे विमान
અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના સુકવાળા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઉભા કરતા
અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના સુકવાળા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઉભા કરતા
ધોરાજીમાં નવરાત્રી કાર્યક્રમમાં કોંગ્રસના ધારાસભ્ય લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા | Gujarat First
ધોરાજીમાં નવરાત્રી કાર્યક્રમમાં કોંગ્રસના ધારાસભ્ય લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા | Gujarat First
आबूरोड रेलवे स्टेशन पर स्वच्छता अभियान (स्वच्छता ही सेवा) की धमाकेदार शुरुआत - किड्स होम हायर सैकंडरी स्कूल के बच्चों ने रेल सफाई कर्मचारियों के साथ मिलकर स्टेशन पर जागरूकता रैली निकाली
आबूरोड रेलवे स्टेशन पर स्वच्छता अभियान (स्वच्छता ही सेवा) की धमाकेदार शुरुआत
- किड्स होम हायर...