સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KYC में आज ITD Cementation के CFO से जानेंगे क्या है कंपनी की शानदार Q3 नतीजों की वजह |Business News
KYC में आज ITD Cementation के CFO से जानेंगे क्या है कंपनी की शानदार Q3 नतीजों की वजह |Business News
परळी येथील औष्णिक विद्युत केंद्रातील संच क्रमांक तीन ची चिमणी जमीनदोस्त
परळी (प्रतिनिधी) परळी औष्णिक विद्युत केंद्रातील बंद करण्यात आलेल्या संच क्र.3 ची चिमणी आज...
राष्ट्रवादी शरद पवार गटाच्या रत्नागिरी जिल्हाध्यक्षपदी सुरेश बने यांची नियुक्ती
सर्वांना सोबत घेऊन पक्षसंघटना वाढीसाठी काम करणार- नूतन जिल्हाध्यक्ष सुरेश बने
[ संगमेश्वर...
Nifty-Bank Nifty Trade Setup: Nifty में Intraday Traders का क्यों नहीं बन रहा है पैसा? |Anuj Singhal
Nifty-Bank Nifty Trade Setup: Nifty में Intraday Traders का क्यों नहीं बन रहा है पैसा? |Anuj Singhal
સરકારી પ્રાથમિક શાળાના બાળકો હવે એક વર્ષ સુધી આલીશાન બંગલામાં અભ્યાસ કરશે કારણ શું જાણો વિગત......
સરકારી પ્રાથમિક શાળાના બાળકો હવે એક વર્ષ સુધી આલીશાન બંગલામાં અભ્યાસ કરશે કારણ શું જાણો વિગત......