સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉચાપતના કેસમાં થયેલ છ વર્ષની સજાના હુકમને ફેરવી બે પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ છોડતી કોર્ટ
રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં થયેલ ઉચાપતના ગુન્હામાં થયેલ છ વર્ષની સજાના હુકમને ફે2વી બે પોલીસ...
જાન્યુઆરી - 2023 ના પ્રથમ સપ્તાહમાં પાવાગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.
ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જિલ્લા વહિવટી તંત્રના...
ભાવનગર શહેરના કુંભારવાડા નો ઈસમ દિપકચોક વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે ઝડપાયો
ભાવનગર શહેરના કુંભારવાડા નો ઈસમ દિપકચોક વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે ઝડપાયો
3 नवम्बर को होगा रावल ब्राह्मण समाज का प्रतिभावान सम्मान समारोह, शिक्षा के क्षेत्र में जोर देने पर हुई चर्चा सिरोही रावल ब्राह्मण
3 नवम्बर को होगा रावल ब्राह्मण समाज का प्रतिभावान सम्मान समारोह, शिक्षा के क्षेत्र में जोर देने...
US Share Market Correction News | बैंकों के नतीजों से बाजार को नहीं है कोई उम्मीद? | Anu Jain
US Share Market Correction News | बैंकों के नतीजों से बाजार को नहीं है कोई उम्मीद? | Anu Jain