સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाचनवेल सेवा संस्थेच्या संचालकाची बिनविरोध निवड
नाचनवेल सेवा संस्थेच्या संचालकांची बिनविरोध निवड निवडणूक निर्वाचन अधिकारी दिलीप जैस्वाल...
Dhruv Jurel के प्रदर्शन पर Sarfaraz Khan और Anand Mahindra हुए Thar के बहाने Troll | Social List
Dhruv Jurel के प्रदर्शन पर Sarfaraz Khan और Anand Mahindra हुए Thar के बहाने Troll | Social List
Redmi Note 14 Pro+ 5G भारत में इस दिन होगा लॉन्च, कितनी हो सकती है कीमत? क्या कुछ हो सकता है खास? यहां जानें
Redmi Note 14 series को भारत में जल्द ही लॉन्च किया जाएगा। रेडमी के नोट सीरीज भारत में हमेशा से...
মৰিগাঁৱত যুৱ কংগ্ৰেছৰ সংবাদ মেল
বৃহস্পতিবাৰে অসম প্ৰদেশ কংগ্ৰেছৰ যুৱ সভানেত্ৰী ডঃ অংকৃতা দত্তক CBIয়ে তলবৰ সন্দৰ্ভত ক্ষীৰোদ...